તા. ૩૧–૧૦–ર૦રર ને સૌપ્રથમ મહીલા વડાપ્રધાન એવા શ્રી ૬ન્ત્સન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે અમરેલી જિ૬ત્સિલા કોંગ્રેસ સમિતિ દવારા અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય , જુના યાર્ડ ખાતે તેમના ફોટાને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ તકે જિ૬ત્સિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

Recent Comments