અમરેલી

ભંડારીયા હનુમાનજી મંદિર પ્રસાદી લઈ દાદાના આશિર્વાદ લઇ શુક્રવારે ફોર્મ ભરવા તમામ આગેવાનને આમંત્રણ આપતા પ્રતાપ દુધાત

જ્ન આશિર્વાદ સંમેલન માં સાવરકુંડલા તાલુકા ના ગામડાઓ માંથી આ જ્ન આશિર્વાદ સમેલન મા ખુબજ મોટી સંખ્યા મા લોકો અને કાર્યકતાઓ હાજર રહ્યા હતા, જેમા પ્રતાપભાઇ દુધાત ને સાવર કુંડલા તાલુકાની જ્નતા તરફ થી પ્રચંડ સમર્થન મળ્યુ હતુ, અને લોકો દ્વારા સાવરકૂંડલા મા ફિર સે પ્રતાપભાઇ દુધાત ના નારા સાથે લોકોમા ઉત્સાહ જોવા મળ્યો હતો, અને પ્રતાપભાઇ દુધાત દ્વારા ભંડારિયા હનુમાનજી દાદા ના સાનિધ્ય મા પોતાનુ ઉમેદાવારી ફોર્મ તા. ૧૧/૧૧/૨૦૨૨ ને શુકવાર ના રોજ ભરવાનુ જાહેર કરીને સાવરકુંડ્લા તાલુકા ને શહેરી લોકોને ભાવભર્યુ આંમંત્રણ આપવામા આવ્યુ હતુ, અને સાવરકુંડલા શહેર અને તાલુકા ના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરતા, તેમજ તમામ કોંગ્રેસ ફર્ન્ટ ના આગેવાનો, કાર્યકર મિત્રો દ્વારા સંખ્નાદ કરવામા આવ્યો. પ્રતાપ દુધાત દ્વારા તેમના પ્રવચન માં તેમના ધારાસભ્ય પદ દરમ્યાન જે પ્રજા લક્ષી કામો માટે વિધાનસભા મા લડ્ત આપી ને અને જ્યા જરુર પડી છે ત્યા લોકો વચ્ચે ઉભા રહી આંદોલનો, ધરણા, લોક્દરબાર કરીને  કામો કર્યા છે.કર્તો રહિશ તેવી ખાત્રી આપી હતી.

Related Posts