અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/1669476037330.jpg)
અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે ચાચર ચોકમાં ધા માતાજીનાં મંદીરે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા કોળી સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા.
Recent Comments