સિહોર ખાતે આવેલી ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230728-WA0042.jpg)
સિહોર ખાતે આવેલી ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું? આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રકૃતિનું જતન કઈ રીતે કરવું તેની વિશેષ માહિતી શાળાના શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો અને શાળાના આચાર્યશ્રી ધંધુકિયા આશાબેન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજના આ દિવસમાંથી બાળકોને પ્રકૃતિનું અને વૃક્ષોનું જતન કઈ રીતે કરવું તેની વિશેષ માહિતી પ્રાપ્ત થઈ.
Recent Comments