દામનગર શહેર માં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેર ના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરાયા તેમજ શહેર માં પ્રવેશતા જ સરદાર પુલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના ફુલહાર અર્પણ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ એ અખંડ ભારત ના શિલ્પી નીચું નિશાન ના માફ ના પ્રણેતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૯ મી જન્મ જ્યંતી એ શહેર માં સરદાર ચોક અને સરદાર બ્રિજ ખાતે સરદાર પટેલ ને ફુલહાર કરી સરદાર પટેલ ના સમગ્ર જીવન કવન અને આદર્શ ગુણ નિર્ભય નીડરતા ને યાદ કરાયા હતા
સરદાર ચોક અને સરદાર પુલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી એ પ્રતિમા ને ફુલહાર અર્પણ કરતા સોશ્યલ ગ્રુપ ના અગ્રણી ઓ

Recent Comments