ભાવનગર

શિહોરતાલુકાનોસ્વાગતફરીયાદનિવારણકાર્યક્રમતા.૨૭ડિસેમ્બરનાંરોજ યોજાશે

શિહોરતાલુકાનોસ્વાગતફરીયાદનિવારણકાર્યક્રમતા.૨૭/૧૨/૨૦૨૩નેબુધવારનારોજસવારના૧૧:૦૦કલાકેમામલતદારકચેરી, શિહોરખાતેનાયબજીલ્લાવિકાસઅધિકારીશ્રી, (વિકાસ)ભાવનગરનાંઅધ્યક્ષસ્થાનેયોજાનારછે. આકાર્યક્રમમાંતાલુકાકક્ષાએનિર્ણયલઇશકાયતેવાપ્રશ્નોનીલેખીતરજુઆતઅરજદારશ્રીએતા.૧૦/૧૨/૨૦૨૩સુધીમાંમામલતદારકચેરી, શિહોરખાતેમોકલીઆપવાનીરહેશે. તાલુકાસ્વાગતકાર્યક્રમમાંઅરજીકરતાંપહેલાકોઇપણઅરજદારેગ્રામ્યકક્ષાએપ્રશ્નહોયતોગ્રામપંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવકનેપ્રથમઅરજીકરેલીહોવીજોઇએઅનેતેનોનિકાલથયોનહોયતોજઅરજીકરીશકાશે. તાલુકાકક્ષાએપ્રશ્નહોયતોતાલુકાનાજવાબદારઅધિકારીનેપ્રથમલેખિતમાંરજુઆતકરેલીહોવીજોઇએઅનેતેનોનિકાલથયેલનહોયતોઅરજીકરીશકશે.

આકાર્યક્રમમાંરજૂથતાંપ્રશ્નોગ્રામ્યઅનેતાલુકાકક્ષાએનિર્ણયલઇશકાયતેવાપ્રશ્નોહોવાજોઇએ. આકાર્યક્રમમાંઅરજદારપોતેરૂબરૂપોતાનાપ્રશ્નોનાજરૂરીઆધારપુરાવાસાથેરજુઆતકરીશકશે. આધારવગરનીઅરજીનહોવીજોઇએ. આકાર્યક્રમમાંઅરજદારએકજવિષયનેલગતીરજુઆતકરીશકશે. સામૂહિકબાબતનીરજુઆતકરીશકાશેનહી. આકાર્યક્રમમાંસર્વિસમેટરતથાનીતીવિષયકબાબતોસિવાયનીઅરજીઓસ્વીકારવામાંઆવશે.

Related Posts