સૌરાષ્ટ - કચ્છ

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાની દોહીત્રી અને પપ્પાની પરીઆર્યા મશરૂના જન્મદિન પ્રસંગે અઢકળ શુભેચ્છાઓ પાઠવાય રહી છે

રાજકોટ નિવાસી ડો.નંદીશકુમાર અને.ડો.ચાર્મી મશરૂની  લાડકવાયી વ્હાલી દીકરી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઇ શીંગાળાની લાડકવાયી દોહિત્રી આર્યા નંદીશકુમાર મશરૂએ આજે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી હોય ત્યારે તેના જન્મદિન પ્રસંગે રાજુભાઇ શીંગાળા (નાના), ભાવનાબેન શીંગાળા(નાની), રશ્મિકાંતભાઈ મશરુ(દાદા),પરિબેન(દાદી), પ્રશીલભાઈ મશરૂ(ચાચા)બિન્દાબેન મશરૂ(ચાચી),ડો.નીલ રાયઠ્ઠઠા(માસા),કિંજલ રાયઠ્ઠઠા(માસી),યોમ રાયઠ્ઠઠા(નાનો ભયલો)સહિત સગાસબંધી અને આર્યાના નાના નાના બાળ મિત્રોએ પણ જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.. આ જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળા દ્વારા સાવરકુંડલા શહેરના બેઠકજી ખાતે ઠાકોરજીને રાજભોગ ધરાવવામાં આવેલ તેમજ રિદ્ધિ સિદ્ધિ મંદિરે ઉપસ્થિત ભીક્ષુકોને દાન દક્ષિણા પણ આપવામાં આવેલ

Related Posts