ગુજરાત

ઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીનાવિઝનથી25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા: કેન્દ્રીયરક્ષામંત્રીરાજનાથ સિંહ

કેન્દ્રીયરક્ષામંત્રીરાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહી હતું કે, કોંગ્રેસેઇમરજન્સીલાદીને દેશનો મોટો અપરાધ કરવાનું કામ કર્યુહતું..જેને કારણે અમે 18 મહિના સુધી જેલવાસભોગવ્યો હતો. કોંગ્રેસના 2004 થી 2014 સુધીના શાસનમાં ખુબ ભ્રષ્ટાચાર હતો. ભ્રષ્ટાચારનુંઓર્ગેનાઇઝપાર્ટનર કોંગ્રેસ હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસનોમેનિફેસ્ટોવિભાજનકારી છે. રાજનાથસિંહે કહ્યું કે આ વખતે ગરમીના લીધે વોટિંગ ઓછું થયું છે.. જો કે તેમણે આ વાતનો દાવો કર્યો કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ ભલે કોઇપણ ઉમેદવાર ઉભો રાખે, જીત ભાજપની જ થશે.

કેન્દ્રીય મંત્રી એ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે નીતિ નથી, નિયમ નથી, નેતાઓ નથી.. રાજનાથસિંહે કહ્યું કે ઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીનાવિઝનથી25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે આવતા 10 વર્ષમાં ભારત દેશમાંથી ગરીબી નાબુદ કરીશું. વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે..તેમણે કહ્યું કે આ વિકાસનું કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીનીસ્ટ્રોંગલિડરશીપ છે.કેન્દ્રીયરક્ષામંત્રીરાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પર્ચાર કરતી સમયે નિવેદન આપ્યું છે કે 2027 સુધીમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં આવી જશે અને આ વિકાસનું કારણ જે સ્ટ્રોંગ લીડરશીપ પ્રધાનમંત્રીની છે તેના કારણે આ વાત શક્ય બની છે.

Related Posts