અમરેલી

રાષ્ટ્રિય સહકારી અગ્રણી, પૂર્વ કેબીનેટ મંત્રી અને સૌનો સાથ – સૌના વિકાસનું સુત્ર ચરિતાથ૬/ગ્:ત્સ કરનારદિલીપ સંઘાણીના જન્મ દિવસે વિવિધ સંસ્થાઓ દ્રારા સેવા કાર્યકરમો યોજાયા

કેટલોક રાજીપો આપણા જીવનને સાથ૬/ગ્:ત્સક કરી આપે છે અને આપણે પણ જીંદગીમા કઈક કરી છુટયાનો અહેસાસ કરાવે છે આવું અમરેલીનું અણમોલ વ્યકિતત્વ એટલે દિલીણ સંઘાણી જેમના જન્મ દિવસને અમરેલી ની વિવિધ સહકારી–સામાજીક–ધામી૬/ગ્:ત્સક સંસ્થાઓએ અનેકવિધ સેવાપ્રવ૬૩ઘઠસતિથી ઉજવણી કરી દિલીપભાઈ સંઘાણીના જન્મ દિવસને સેવાકાય૬/ગ્:ત્સથી ઉજવ્યો હતો. જનસેવા–લોકસેવાના મુકસેવક એવા દિલીપભાઈ સંઘાણીનો બ ૧ર–મે ના રોજ જન્મ દિવસ પણ સહજ –સરળ સાત્વીકતાથી ઉજવાયો. સૌને સાથે રાખીને ચાલનારા સંઘાણીના જન્મ દિવસે અમરેલીની સેવા સંસ્થાઓએ ઉજવ્યો હતો જેમા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ખાતે આયુષ્ય યજ્ઞ, ઈફકો દ્વારા લીલો ચારો કામધેનુ બિમાર ગૌશાળા, ગોપાલ ફાયર સેફટી દ્વારા લીલો ઘાસચારો જેશીંગપરા ગૌશાળા,સરદાર પટેલ ગ૬૩ઘઠસ્રપ દ્વારા સવ૬/ગ્:ત્સરોગ નિદાન કેમ્પ સાવરકુંડલારોડ સ્લમ વિસ્તાર, સુખનાથ મંદિરચોક યુવક મંડળ દ્વારા ચોપડા વિતરણ માણેકપરા સ્કુલ ધો. ૧ થી ૭, અમર ડેરી દ્વારા છાસ વિતરણ રાજકમલ ચોક, ખરીદ વેચાણ સંઘ દ્વારા ભોજન માનવ મંદિર સાવરકુંડલા, માધવ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા નાસ્તા વિતરણ ખોડીયાર મંદિર બ્રાહમણ સોસાયટી,

ઈફકો દ્વારા બટુક ભોજન ચિતલ રોડ ડેમ પાસે, અમર ડેરી દ્વારા બટુક ભોજન પ્રતાપપરા, મનોજભાઈ માધડ અને ગ૬૩ઘઠસ્રપ દ્વારા ભોજન મહિલા વિકાસ ગ૬૩ઘઠસહ, અમર ડેરી દ્વારા ભોજન તપોવન આશ્રમ સહિતની વિવિધ સેવાકીય સંસ્થાઓએ દિલીપ સંઘાણીના જન્મ દિવસની ઉજવણી કરી હતી તેમ સંસ્થાની યાદીમાં જણાવાએલ છે.

Related Posts