સ્વર્ણિમ સંકુલ સરસ્વતી હોલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે પોષણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર અર્બન અને ગ્રામીણ જિલ્લામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપમાં કુપોષણ દૂર કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપવામાં આવી હતી
અને આકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ), કમિશ્નરશ્રી (ૈંઝ્રડ્ઢજી),કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ),જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ગાંધીનગર) ,ચેરમેનશ્રી, મહિલા અને બાળ વિકાસ સમિતિ (ગાંધીનગર શહેર), મિશન ડાયરેક્ટરશ્રી (પોષણ અભિયાન), વિભાગીય નાયબ નિયામકશ્રી (અમદાવાદ ઝોન) તેમજ યુનિસેફ, આરોગ્ય અને આઇસીડીએસ વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.
“ગાંધીનગર જિલ્લામા બાળકોના પ્રપોષણ દૂર કરવા માટે “પોષણ સંગમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો”

Recent Comments