ભાવનગર

જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા પાલિતાણા તાલુકાના ૫ અને તળાજા ના ૧૨ ગામોનેસાવચેત કરાયા

ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો
જળસ્તર વધતા આજે ૧૭/૬/૨૫ ના રોજ બપોરે ૧-૨ વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે.
આથી જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને
તળાજા ના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સલામત સ્થળે જવા
માટે જણાવવામાં આવ્યું છે.

Related Posts