લીલીયા ના એકલેરા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે નિયામક શ્રી આયુર્વેદિક કચેરી ગાંધીનગર અને એકલેરા ગ્રામ પંચાયત તથા માધવ કલાવૃંદ ના સંયુક્ત ઉપક્રમે એકલેરા પ્રાથમિક શાળા ખાતે લીલીયાના મામલતદાર બી. એસ પટેલ ની અધ્યક્ષતા માં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેનું દીપ પ્રાગટ્ય એકલેરા ના સરપંચ એડવોકેટ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુના હસ્તે કરવામાં આવેલ આ
આ પ્રસંગે એડવોકેટ ઇતેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં ડો.શુક્લા ડો જોશી ડો.શેઠ દ્વારા સેવા ઓ આપવામાં આવેલ આ કેમ્પ મા બાળકોને સુવર્ણ પ્રાસન અને આર્યુવેદી ઉકાળા નું વિતરણ કરવા કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા માટે તલાટી કમ મંત્રી સાહિલભાઈ પરમાર શાળાના આચાર્ય ચેતનભાઇ જોધાણી માધવ કલાવૃંદના જયેશભાઈ રાજ્યગુરુ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી


















Recent Comments