સાવરકુંડલા તાલુકાના દેતડ ગામથી ભાક્ષી જવાનો રસ્તો અતીબિસ્માર .છેલ્લા દસ વર્ષની રજૂઆત હોવા છતાં નિરાકરણ આવ્યું નથી રાહદારીઓ અને ખેડૂતો પરેશાન બસ વિકાસની પરિભાષા આ કઈ પ્રકારની છે એ બાબતે પણ મનોમંથન જરૂરી છે. તંત્રના બહેરા કાને લોકોનો આર્તનાદ કેમ પહોંચતો નથી કે અથડાઈને પરત ફરે છે
સાવરકુંડલા તાલુકાના દેતડ ગામથી ભાક્ષી જવાનો રસ્તો અતીબિસ્માર



















Recent Comments