બગદાણા ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ અને નર્સિંગ કોલેજ ખાતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.આજરોજ નર્સિંગ કોલેજની બહેનોના હસ્તેવૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ રીતે બહેનો, ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ ના જતનનો અમૂલ્ય સંદેશો આપ્યો હતો.
ગુરુ પુનમ નિમિત્તે આ રીતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંતો, સંસ્થાના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા..
















Recent Comments