Home Articles posted by CITY WATCH NEWS (Page 31)
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 32 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર  સંસ્થા આયોજિત 529મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ. સવિતાબેનની સ્મૃતિમાં હસ્તે શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા.27 માર્ચના રોજ  શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન દ્વારા ચૈત્રી પૂનમ હનુમાનજી પ્રાગટય ના પાવન દીને દર્દી નારાયણો ની સેવા સમર્પણ માં મહા રક્તદાન કેમ્પ યોજાશે તા.૦૨/૦૪/૨૬ ને ગુરુવારે ચૈત્રી પૂનમ ના મેળા માં આવતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે ભજન ભોજન મહાયજ્ઞ દર્શન પૂજન અર્ચન સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવતી […]Continue Reading
અમરેલી
દામનગર પરમાર્થ ટ્રસ્ટ કન્યા છાત્રાલય માં કેળવણી પ્રેમી દાતા રત્નો ની પધરામણી થતા ૧૦૮ દીકરી ઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ થી સામૈયા કરાયું સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત સમસ્ત લેઉવા પટેલ કન્યા છાત્રાલય માં સૌરાષ્ટ્ર ભર માંથી જરૂરિયાતમંદ પાટીદાર સમાજ ની દીકરી ઓને વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ કરાવતા ઉદારદીલ કેળવણી પ્રેમી દાતા રત્નો નું […]Continue Reading
અમરેલી
ચિતલમાં 127 મો નેત્ર યજ્ઞ મકાણી પરિવારના સહયોગથી યોજાયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ દિલીપભાઈ બોઘાણી ના સ્મૃતિમાં દીપકભાઈ મકાણી દહીડાવાળા ના સહયોગથી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથરની અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન રામજી મંદિર દહીડાના પુજારી વિનુબાપુના  વરદહસ્તે કરવામાં આવેલ.આ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સમગ્ર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મહેમાનો જયંતિભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરુભાઈ નારોલા નાનીવાવડી ભરતભાઈ આંબાભાઈ નારોલા નાનીવાવડી અશોકભાઈ મધુભાઈ ઇટાલીયા નાનીવાવડી કનેયાલાલ નારોલા ડાયમંડ વિઠલભાઈ ગોળકિયા  કિશોરભાઈ ગજેરા મનસુખભાઈ સોજીત્રા હરિભાઈ નવચંદભાઈ  ખેની પરવડી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના રેલવે મુસાફરો માટે આજે એક મહત્વપૂર્ણ અને સુવિધાસભર પહેલ સાકાર થઈ છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે અંદાજે ₹9 કરોડના ખર્ચે 12 મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB) નું લોકાર્પણ કરવામાં આવ્યું અને તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.આ નવનિર્મિત ફૂટ ઓવર બ્રિજ મુસાફરો માટે પ્લેટફોર્મ વચ્ચે અવરજવર વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા રત્નો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા ના પ્રત્યક્ષદર્શી બનતા જ્યંતીભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરૂભાઇ નારોલા ભરતભાઇ આંબાભાઈ નારોલા અશોકભાઈ મધુભાઈ ઇટાળિયા નાનીવાવડી  કનેયાલાલ નારોલા ડાયમંડ Continue Reading
અમરેલી
ભક્તિનો માહોલ છે ને  સંતોના આશીર્વાદ છે, કુંડલાની આ ધરા પર  ભજનોના નાદ છે. ​શ્રી જીવણ સાહેબ બિરાજશે  હવે નિજ ધામમાં, શ્રદ્ધા તણો ઉત્સવ હવે છે                    મેઘવાળના આંગણે. –“પાંધી સર”  ​સાવરકુંડલાની પવિત્ર ધરા પર આગામી ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), તા. ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ એક Continue Reading
અમરેલી
મુસીબત આવતા પહેલાં જ  રસ્તો સાફ રાખે છે, ખરા અર્થમાં એ જ જનતાની  સાચી માવજત રાખે છે. ​નથી જે રાહ જોતા કે  ક્યારે આપદા ઉભરી આવશે, એ જ ખમીરવંતા લોકસેવકો  સેવાનું ખરેખર નૂર રાખે છે. –“પાંધી સર”  ​સાવરકુંડલા પંથકમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. વરસાદી પાણીની સાથે વહી […]Continue Reading