Home Articles posted by CITY WATCH NEWS (Page 6130)
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ ૨૬ નવેમ્બરથી શરૂ થશે તથા ૧૮ ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જાેડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં Continue Reading
રાષ્ટ્રીય
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ-વિદેશમાં શિક્ષણ અને સંસ્કારના પ્રવર્તન માટે મહત્વના કાર્યો કર્યા છે, અને કોરાના કાળ દરમ્યાન અનેક લોકોને સહાય કરીને પ્રશંસનીય સેવા જનસમાજ માટે અર્પણ કરી છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જનસમાજ સદાચારીમય જીવન જીવે તે માટે મહત્વના કાર્યો કર્યા છે. મારે તેમની સાથે વર્ષોથી સંબધ […]Continue Reading
અમરેલી
વિજપડી પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચે આવતા ગામોમાં ખેડુતના ખેતરમાં તૌકતે વાવાઝોડાના કારણે હજી ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો આવ્યો નથી અને ઘણા ખેડુતોને વાવાઝોડાના કારણે બંધ t.c. બદલવામાં આવ્યા નથી જેથી હાલમાં ખેડૂતોને રવિ પાક માટે વાવેતર કરવાનું હોય જેથી ખેડૂતોને વીજ પુરવઠો વાવાઝોડા ન હોવાના કારણે રવિ પાક લઈ શકે તેમ નથી ખેડૂત જેથી ધારાસભ્ય […]Continue Reading
અમરેલી
 આજ રોજ સાવરકુંડલા તાલુકાના પીઠવડી- ભેકરા રોડ નું સાવરકુંડલા-લીલીયા મત વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત નાં હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવેલ હતું આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં  હતો જેથી ધારાસભ્ય દ્વારા આ રોડ નો જોબ નંબર સરકાર પાસે મંજુર કરાવ્યો હતો અને કોરોના કારણે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી પ્રક્રિયા સમય લાગી ગયો હતો […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અભિયાન સેવા ટ્રસ્ટ ના હોદેદારો દ્વારા અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે […]Continue Reading
અમરેલી
દેશભરમાં વ્યસનના દુષણને અજગર ભરડા વચ્ચે આજથી 9 વર્ષ પહેલા આજ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસના જશને ઇદે મિલાદુનબ્બીના ઈદના સુવર્ણ દિવસે 5 વ્યક્તિઓને વર્ષોથી દારૂની કુટેવને છોડાવીને વ્યસન મુક્તિ અભિયાનનો આરંભ સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ કર્યો હતો ને આજે 85 હજાર ઉપરાંતના વ્યક્તિઓ વ્યસનને તિલાંજલી આપીને પરિવારના સભ્યોને વ્યસન મુક્ત ખુશીઓ ઈદના […]Continue Reading
ભાવનગર
“બાળકોના ચહેરા ઉપર હાસ્યનો ક્યુ આર કોડ જનરેટ કરવો છે” તેવા જીવનમંત્ર સાથે કામ કરતાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી સરકારી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શીતલબેન    ભટ્ટી અને રમેશભાઈ બારડ એ શિક્ષણ પદ્ધતિમાં નવી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કોરોના મહામારી ના આ સમયગાળાને ‘આફતને અવસરમાં’ ફેરવી ‘વર્ક ફ્રોમ હોમ’ ના સમયે […]Continue Reading