Home Articles posted by CITY WATCH NEWS (Page 6134)
અમરેલી
વેરાવળ માં જલિયાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. ૨૦૨૨ ની નવરાત્રી વધુ જોશ ઉત્સાહ આકર્ષણ સાથે નવરાત્રી ઉજવવાની દીપક કકકડ ની જાહેરાત વેરાવળ લોહાણા બોર્ડીંગ ના ગ્રાઉન્ડ માં વર્ષો થી ફકત લોહાણા જ્ઞાતિ રધુવંશી ખેલૈયાઓ માટે ચાલતા જલ્યાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો તેમાં ગીર સોમનાથ જીલ્લા સહીત દરેક વિસ્તારમાં લોકપ્રિય આ નવરાત્રી ઉત્સવ […]Continue Reading
અમરેલી
ખાતરનો ભાવ વધારો પરત લેવા બાબત અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામા આવ્યું હતું. ચાલુ વર્ષે સમગ્ર અમરેલી જીલ્લામાં તો તે વાવાઝોડાની કળ ખેડુતને હજી તો ઉતરી નહોતી ત્યાં અતિવૃષ્ટિથી ખેડુતોનો મોસ ભાગનો પાક ઉમે ઉભો બળી ગયો છે , અને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો ખેડુતને આવ્યો છે , ખેડુતને પડયા […]Continue Reading
અમરેલી
ખાતરનો ભાવવધારો પરત લેવા બાબત અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામા આવ્યું.આ વર્ષે સમગ્ર અમરેલી તાલુકામાં વાવાઝોડાની ચાવી હજુ સુધી ખેડૂત સુધી પહોંચ્યા નથી. ત્યાં ભારે વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના પાક બળી ગયા છે, અને ખેડૂતને ભારે નુકશાન ભોગવવાનો વારો છે, ખેડૂતને પડ્યા પર પાટુ વાગ્યુંછે , અને ચોમાસાની સીજન ખેડૂતોને લઈ શક્યા નથી, ખેડૂતો […]Continue Reading
અમરેલી
અમર ડેરીના આંગણે, તારીખ ર0/10ને બુધવારના રોજ રાત્રીના 8-00 કલાકે  શરદ પુનમનીરઢીયાળી રાતે નવા ડેરી પ્‍લાન્‍ટના પંટાગણમાં ભવ્‍ય રાસોત્‍સ્‍વ ઉજવાશે. જેમાં ઓરકેસ્‍ટ્રા સાઉન્‍ડના સથવારે દાંડીયા રાસમાં ભાગ લેનાર ખૈલેયાઓને ઈનામો આપવામાં આવશે. તેમજ શરદ પુનમની શીતલ રાતડલીએ પધારેલ તમામ મહેમાનોને અમર ડેરી દ્વારા દુધ પૌવા તથા અલ્‍પાહાર કરાવવામાં આવશે. આવો આપણે સૌ સાથે મળી Continue Reading
અમરેલી
રાજુલા-જાફરાબાદ પંથકનાં કોળી સમાજનાં સેવાભાવી આગેવાન કરણભાઈ બારૈયાનું સુરત ખાતે વતનપ્રેમી સમાજના આગેવાનો દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અને તેઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.Continue Reading
અમરેલી
આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, રાષ્‍ટ્રીય બજરંગ દળ અને ઓજસ્‍વીની બહેનો દ્વારા શસ્‍ત્ર પૂજન અને કન્‍યા પૂજનનો અખિલ ભારતીય કાર્યક્રમ સમગ્ર ભારતમાં નવરાત્રિ દરમિયાન કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા સમગ્ર ભારતમાં શસ્‍ત્ર પૂજન કરવામાં આવ્‍યું અને જગદંબા, દુર્ગામાતા સ્‍વરૂપ 10 વર્ષથી નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્‍યું. આના અનુસંધાને અમરેલીમાં પણ વિજયા દશમી Continue Reading