જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ બે બિહારી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી હતી. આપેલું. છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદીઓએ ૧૩ નાગરિકોને નિશાન બનાવ્યા છે. જે કારણે બિન-સ્થાનિક મજૂરો અને કામદારોએ કાશ્મીરથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી બે બાબતો પર વાત કરતા ડરે છે. એક પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને બીજી ચીન. […]Continue Reading




















Recent Comments