Home Articles posted by CITY WATCH NEWS (Page 6136)
ગુજરાત
અમદાવાદ યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સિંદૂર પાર્ટી પ્લોટ પ્રગતિનગર,નારણપુરા ખાતે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા- આદેશાનુસાર વાતાવરણ શુદ્ધિકરણ, સ્વાસ્થય સંવર્ધન Continue Reading
ગુજરાત
સુરતની કડોદરા ય્ૈંડ્ઢઝ્રમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું […]Continue Reading
ગુજરાત
સુરતના કડોદરા જીઆઈડીસીમાં વિવા પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ જીવ બચાવવા ઉપર પાંચમા માળેથી કુદકો માર્યો હતો. કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાના કારણો વિશે હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા બે હાઈડ્રોલિક ક્રેન વડે કામદારોને બચાવવામાં આવ્યા હતાર્ં […]Continue Reading
ગુજરાત
સુરત કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં મનપા દ્વારા બીઆરટીએસ બસ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તબક્કાવાર હાલ શહેરના ૧૩ જેટલા રૂટ પર અઢીસોથી વધુ બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે, તે જ પ્રમાણે ૪૫ જેટલા રૂટો પર ૫૫૦ થી વધુ સીટી બસ ચલાવવામાં આવી રહી છે. મહાનગપાલિકાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાના કારણે ૫૦ ટકા ક્ષમતાથી બસ […]Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે ૬ વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે ૬ વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. આજે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્‌સ ૨૩ માર્ચ, ૨૦૨૦ થી સ્થગિત કરવામાં આવી છે. જાે કે, ભારતે “એર બબલ” વ્યવસ્થા હેઠળ લગભગ ૨૮ દેશો સાથે વિશેષ ફ્લાઇટ્‌સને મંજૂરી અપાઈ છે. એર બબલ વ્યવસ્થા હેઠળ એક દેશની એરલાઇન્સને ચોક્કસ પ્રતિબંધો સાથે બીજાના પ્રદેશમાં મર્યાદિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્‌સ ચલાવવાની મંજૂરી છે. દેશમાં એરલાઇન્સ આજે ૧૮ […]Continue Reading
રાષ્ટ્રીય
દોષિત ડેરમુખી ગુરમીત રામ રહીમ સિંહ વતી હિન્દી ભાષામાં આઠ પાનાની અરજી લખીને સજામાં દયાની અપીલ રજુ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં પોતાની બીમારીઓ અને સામાજિક કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૧૮ ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. રણજીત સિંહ હત્યા કેસમાં ૮ ઓક્ટોબરના રોજ, ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ […]Continue Reading
રાષ્ટ્રીય
અવકાશમાં શૂટિંગના મામલે ચેલેન્જએ બાજી મારી લીધી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હોલીવુડ એક્ટર ટોમ ક્રૂઝ સૌ પ્રથમ તેમની ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’નું શૂટિંગ અવકાશમાં કરી શકે છે. ક્રૂઝ ફિલ્મના શૂટિંગ માટે સ્પેસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. જાે કે તેની ઘોષણા પછી તેમના તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ હવે ‘ચેલેન્જ’ […]Continue Reading
બોલિવૂડ
કિયારા અડવાણી બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં ભુલ ભુલૈયા ૨ અને શશાંક ખેતાનની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ, કિયારા હાલમાં જુગ જુગ જીઓ નું શૂટિંગ કરી રહી છે. જે પછી તે એસ શંકરની આરસી -૧૫ શરૂ કરશે તેની છેલ્લી રિલીઝ થયેલી શેરશાહ ની સફળતા પર સવાર થઈને, કિયારા અડવાણી માત્ર પ્રેક્ષકો પર […]Continue Reading
ગુજરાત
ભારત માં અત્યાર સુધી હરિદ્વાર અને વારાણસી બંને જગ્યાએ ગંગા ઘાટ છે અને ત્યાં ગંગા આરતીનો મહિમા છે. જયારે ગુજરાતમાં આવો એક પણ ઘાટ નહોતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા મૈયાના કિનારે ગોરા ગામ પાસે ૧૪ કરોડના ખર્ચે ઘાટ તૈયાર કરાવ્યો અને હવે વારાણસી ની ટીમ આરતીની પ્રેક્ટીંસ કરે છે ૩૧ ઓક્ટોબર બાદ રોજ ગોરાના […]Continue Reading