Home Articles posted by CITY WATCH NEWS (Page 6137)
અમરેલી
કોરોના કાળમાં ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી હતી. જેમાં રવિવારી બજારમાં પાથરણા પાથરી પેટિયું રળતા નાના વેપારીઓ પર સૌથી વધારે અસર પહોંચી હતી. અત્યાર સુધી રવિવારી બજારમાં ખરીદી નહીવત જાેવા મળતી હતી. પણ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી આજે રવિવારી બજારમાં લોકો ખરીદીમાં ઉમટી રહ્યા હતા. બજારમાં પાથરણું પાથરી વેપાર કરતા ભાવનાબેન નિફાડીયાએ જણાવ્યું […]Continue Reading
ભાવનગર
(જી.એન.એસ), ભાવનગર ,તા.૧૮ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં આપઘાત કરનાર યુવતીની બેગ માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેને પોલીસે કબ્જે લઈ લીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતી ને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં કર્યો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્‌લે આ પગલું […]Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લાના કપડવંજનું વણજારીયા ગામ ભલે ૨,૫૦૦ની વસ્તી વાળુ હોય. પરંતુ આ ગામના લોકો માતૃ ભુમી સાથે જાેડાયેલા છે. જાે વાત કરવામાં આવે રાઘાભાઇ પરમારના પરિવારની તો અગાઉ તેમનો અન્ય દીકરો પણ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેનું નામ છે રાજેન્દ્રસિંહ પરમાર. રાજેન્દ્રસિંહ વર્ષ ૨૦૧૧માં ઇન્ડિયન આર્મીમાં જાેડાયા હતા. જેઓએ વર્ષ ૨૦૧૪ સુધી ઇન્ડિયન આર્મીના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
(જી.એન.એસ), ભુજ, તા.૧૮દેશમાં સામાન્ય રીતે રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ૬ ઓક્ટોબરે દેશમાં ચોમાસાના વિદાયની શરૂઆત કચ્છ રાજસ્થાનના દક્ષિણી ભાગથી થઇ હતી. ભારતીય હવામાન ખાતાએ ૬ ઓક્ટોબરે જ દેશમાં ચોમાસાની વિદાયની જાહેરાત કચ્છ અને રાજસ્થાનથી થઇ હોવાની માહિતી જાહેર કરી હતીકચ્છ અને ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. કચ્છમાં સતત ત્રીજા […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી.પરંતુ હાલ ની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતી માં ઉપયોગી સાધનો અને ચીજ વસ્તુઓના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેડૂતો ની આવક ઓછી થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતા ટ્રેક્ટર,વોટર પંપ, બિયારણ,પેસ્ટીસાઇઝે જેવા સાધનો અને ચીજવસ્તુઓ ઉપર નો ય્જી્‌ નાબૂદ કરવો […]Continue Reading
ગુજરાત
કોરોના મહામારીના કારણે શક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું. માસ પ્રમોશનને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિવિધ વિદ્યાશાખાની બેઠકો વધારવામાં આવી હતી.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજાેમાં સ્નાતક કક્ષાની હજી ૪૭ ટકા બેઠકો ખાલી Continue Reading
ગુજરાત
સરકારી પ્રાથમિક શાળામાં મુખ્યત્વે ધોરણ ૬ થી ૮ના ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોના ૩૧૦ જેટલા શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણ ઉપર ભારે અસર થતી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા હવે તો એવા મુદ્દા પણ […]Continue Reading
ગુજરાત
થોડાક મહિના અગાઉ પણ પોસ્ટ કોવિડના લક્ષણોમાં આ રોગ વધ્યો હતો. આ કોઈ નવો રોગ નહીં પરંતુ જુનો રોગ છે. અને રોગચાળા બાદ તેની અસર વધી છે. વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના ૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે.અમદાવાદ શહેર રોગચાળાના ભરડામાંથી બહાર નથી આવી રહ્યું. રોગચાળાની એક પછી એક આફતો આવતી જ […]Continue Reading
રાષ્ટ્રીય
જગેશ્વરના ધારાસભ્ય કુંજવાલે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાં વિકાસ થયો નથી. આજે રાજ્યના લોકો પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થયા હતા. તેમને આગળ પણ લઇ શક્યા નહીં. આજે રાજ્યની જનતા અપેક્ષાઓ સાથે કોંગ્રેસ તરફ જાેઈ રહી છે. આ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
ભટ્ટા દુરિયાનમાં હાલના ઓપરેશનનો વિસ્તાર નિયંત્રણ રેખા (ન્ર્ંઝ્ર)ની અંદર ઓછામાં ઓછા ૧૦ કિમીની અંદર દિયોદર જંગલના ચોરસ કિલોમીટરથી ઓછો છે. આ વિસ્તારમાં સેનાની નિયમિત હાજરી ઓછી છે. ગુરુવારે અહીં જ જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ વિસ્તારની પરિસ્થિતિનો લાભ લીધો હતો કારણ કે તેઓ […]Continue Reading