Home Articles posted by CITY WATCH NEWS (Page 6158)
ગુજરાત
સુરત કલા પ્રતિષ્ઠાન સંસ્થાન ના રમણિકભાઈ જાપડીયા એ સોશ્યલ મીડિયા ઉપર શેર કરેલ પોસ્ટ નવરાત્રી દરમ્યાન માતાજી પ્રત્યે કલા નું કામણ પાથરતું અનોખું અનુષ્ઠાન નવોદિત કલા સાધકો નું દૈવી અનુષ્ઠાન માતાજી ની દર્શનીય રંગોળી બનાવી વ્યક્ત કરી દૈવી ભક્તિ જે સોશ્યલ મીડિયા માં ખૂબ શેર થઈ રહી છે અને કલા સાધકો ની કલા સાધના થી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ૧૩૦ વર્ષ થી પણ જુના પુરબીયા શેરી ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને નિહાળવા માટે બાળકો દ્વારા અગ્ર હરોળ માં જગ્યા માટે સમી સાંજ માજ આસનો પાથરી દેતા બાળકો અને બહેનો ની વિશેષ હાજરી બેસવા પણ જગ્યા ન મળે તેવું આકર્ષણ ધરાવતું પુરબીયા શેરી ગરબી મંડળ નું નિર્દોષ મનોરંજન સંત સુરા અને […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના સ્ટેશન રોડ મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય નું અદભુત આયોજન  નવરાત્રી મહોત્સવ માં ભાવિકો ની અકડેઠઠ જન મેદની નવરાત્રી સુંદર રીતે નિહાળી શકે તે માટે એલ ઇ ડી પ્રોજેક્ટર અને બેઠક  વ્યવસ્થા સાથે ભવ્ય નવરાત્રી મહોત્સવ માં શહેરી અને ગ્રામ્ય માંથી અવિરત આવતા ભાવિકો દર્શનીય નજારો રચતુ શુશોભન લાઈટ ડેકોરેશન શ્રધ્ધાળુ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની સહકારી સંસ્થા નાગરિક શરાફી મંડળી દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં અતિ આકર્ષક ૧૦૦ થી વધુ બાંકડા મુકાયા શહેર ના જાહેર સ્થળો  ચોરા ચાવડી બાગ બગીચા મંદિરો સાર્વજનિક જગ્યા ઓ જ્ઞાતિ વાડી ઓ સ્મશાન સાર્વજનિક સંસ્થા ના સંકુલો મુસાફરો ની અવરજવર સ્થળો સામાજિક સંસ્થા ના સંકુલો અતિ આકર્ષક લુક ધરાવતા બાંકડા મુકવા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (મનરેગા) અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં સહભાગી બનેલા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ મહાત્મા ગાંધી Continue Reading
અમરેલી
કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે આજે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકાઓના મામલતદારશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં જમીનોના પડતર કેસો, નોંધો, પ્રકરણો, ખેડૂત પ્રમાણપત્ર, સરકારી ખાતાને જમીન ફાળવણી, ગામતળ કે સ્મશાન નીમ દરખાસ્ત, વેકસીનેશન, ફિલ્ડ વર્ક જેવા વિવિધ Continue Reading
ભાવનગર
બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર દરમિયાન સમગ્ર દેશમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત શામપરા ગામે આવેલ મોડેલ સ્કૂલ સિદસર ખાતે વન વિભાગ ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર, જિલ્લા પર્યાવરણ ગતિવિધિ ભાવનગર અને મોડલ સ્કૂલ સિદસરના સંયુક્ત ઉપક્રમે ડી. સી. એફ. શ્રી ડૉ. સંદીપકુમાર અને આર. એફ. ઓ. શ્રી વત્સલ પંડ્યાના પ્રતિનિધિત્વમાં વન્ય […]Continue Reading
ભાવનગર
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના મરીન સાયન્સ ભવનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઉદ્યાનની આજુબાજુના ગામોમાં વન્ય જીવ પ્રત્યે સ્થાનિક લોકોમાં સંવેદના તથા સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુએ વન્ય જીવ સપ્તાહ અનુસંધાને લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રાજગઢ અને વેળાવદર ગામમાં તા.૦૯/૧૦/૨૦૨૧ ના રોજ Continue Reading
ભાવનગર
ભાવનગરના જાણીતા નાટયકર્મી  લેખક- દિગ્દર્શક વિનોદભાઈ અમલાણીનું ટૂંકી બીમારીમાં અવસાન થતાં નગરના કલાકારો અને કલાપ્રેમીઓ ઉપરાંત તેમના વિશાળ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. જૂનાગઢના વતની શ્રી અમલાણીએ તેઓના ભાવનગર ખાતેના લાંબા સમયના તત્કાલિન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના અધિકારી તરીકેના કાર્યકાળમાં ભાવનગરમાં વિઝ્યુઅલ આર્ટ્સ નામની નાટય સંસ્થાની સ્થાપના કરીને  Continue Reading
ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના નવ દિવસ ગુજરાતના જાણીતા શક્તિપીઠો ખાતે જગતજનનીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે ભાવનગરના રાજપરા ખાતે આવેલ ખોડિયાર માતાના જાણીતાં મંદિરે પ્રવાસન વિભાગ દ્રારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિની ભક્તિની ઉપાસનાના પાવન પ્રસંગ એવાં નવરાત્રીના છઠ્ઠા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી Continue Reading