Home Articles posted by CITY WATCH NEWS (Page 6167)
અમરેલી
સાવરકુંડલા બગદાદનગર ખાતે આંખ ના રોગ થી પીડાતા દર્દી ઓનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો.- મોટી સંખ્યામાં દર્દી ઓએ લાભ લીધો.- નંબર ના ચશ્માં અને મોતિયા ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા. સાવરકુંડલા ના બગદાદનગર ખાતે હાજીઅલીભાઈ દાડમાવાળા ઘરે હાજીપીર દાદાબાપુ ના આર્શીવાદ થી અને હાજી મુહમંદઅલી શેઠ મોંમીન ના સહયોગ થી આંખ ના રોગ થી […]Continue Reading
ગુજરાત
સુરત વડસક પરિવાર આયોજિત રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ એકત્રિત થયું કેન્સર જાગૃતિ સેમિનાર માં ૮૦૦ શ્રોતા ભાગ લીધો સુરત કતારગામ આંબાતલાવડી ખાતે સામાજિક કાર્યક્રમ નું સફળ આયોજન બોટાદ જિલ્લા ના તાજપર ગામ ના હાલ સુરત વડસક પરિવાર  ના ગૃહલક્ષ્મી સ્વ મુકતાબેન દેવરાજભાઈ વડસક તેવો દામનગર બુધેલીયા પરિવાર ના પુત્રીરત્ન નું કેન્સર ની બીમારી માં તાજેતર […]Continue Reading
અમરેલી
દામનગર  રક્ષતામક રસીકરણ અભિયાન માટે ૧૧.૦૦૦ કિમિ ના પ્રવાસે બુલેટ લઈ ને પ્રસ્થાન થયેલ પાલીતાણા ના અનિલભાઈ નાગજીભાઈ પરમાર નું ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે આગમન થતા મંદિર પરિસરમાં  ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા મેનેજર ગોપાલભાઈ ચુડાસમા એ ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિચિન્હ થી સત્કાર કર્યો હતો રક્ષાત્મક રસીકરણ અભિયાન ના પ્રચાર પ્રચાર અભિયાન માટે જનજાગૃતિ માટે […]Continue Reading
અમરેલી
આજે ૧૦ ઓક્ટોબરના અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવ અંતર્ગત ૨૭૬ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૬૦૦ જેટલા કર્મીઓએ ૧૧ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી. આરોગ્ય વિભાગના બપોરના ૪ વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે એક જ દિવસમાં જિલ્લામાં ૩૭૨૧ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૭૮૪૭ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી કુલ ૧૧૫૬૮ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ તા. ૯ ઓક્ટોબરના શનિવારે જાહેર રજાના દિવસે જિલ્લાની તમામ પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી પડતર અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે જિલ્લામાં પુરવઠા શાખાની ૮૨૦ જેટલી અરજીઓ, જમીનને લગતી ૧૩૬૮ જેટલી અરજીઓ, વિધવા અને વૃદ્ધ સહાયની ૩૬૭ જેટલી અરજીઓ, જાતિ અને આવકના દાખલા માટેની […]Continue Reading
અમરેલી
અમરેલીના બાબાપુર ગામે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ મહત્વના સૂચકાંકો જેવા કે આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે જિલ્લામાં હાલ સગર્ભા મહીલાની આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી, આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, સ્વચ્છતા જાળવવી Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકા સેવા સમિતિ દ્વારા ‘ન્યાય સૌના માટે’ અભિયાન અંતર્ગત પાલીતાણાના આદપુર ખાતે ‘વિશ્વ મેન્ટલ દિન’ નિમિત્તે મંદ બુદ્ધિ આશ્રમની મુલાકાત લઈ જરૂરી સહાય- મદદ કરવામાં આવી હતી. માનસિક રીતે અસ્વસ્થ કે વિકલાંગ વ્યક્તિઓ પણ આપણાં સમાજનો જ એક હિસ્સો છે. પોતાની રીતે નિર્ણય લેવા અસક્ષમ આવાં લોકોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. તેને અનુલક્ષીને […]Continue Reading
ભાવનગર
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર શહેરનાં સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રીશ્રી આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલ રોડ, મકાન, પાણી પુરવઠા,  અન્ન, વીજળી, સરકારી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, એસ.ટી.બસો, જુના બિલ્ડીંગોનું નવીનીકરણ સહિતના  વિષય અંગેની જાણકારી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જાણી હતી. તેમણે Continue Reading
ભાવનગર
વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની પૂર્ણાહુતીરૂપે તા.૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૮૩ થી વધુ જગ્યા પર એકસાથે કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જામનગર ખાતેથી વનમંત્રીશ્રી કિરીટસિંહ રાણા જોડાયેલ હતા. તેમનાં દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં ગુજરાત રાજ્યની કામગીરીની સિદ્ધિઓને બિરદાવવામાં આવેલ હતી. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયાં હતાં અને તેમના દ્વારા Continue Reading
ભાવનગર
કાયદો-વ્યવસ્થા, રોડ-રસ્તા, આરોગ્ય, કૃષિ સહિતના મુદ્દાઓનું આકલન અને સમીક્ષા કરતાં મંત્રીશ્રી શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર શહેરનાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાનાં  અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજ્યા બાદ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભાવનગર શહેર તથા જિલ્લાના વિકાસના રોડ મેપને નિર્ધારિત કરતી સમીક્ષા બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રીશ્રી આ બેઠકમાં જિલ્લામાં કાયદો Continue Reading