સાવરકુંડલા બગદાદનગર ખાતે આંખ ના રોગ થી પીડાતા દર્દી ઓનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો.- મોટી સંખ્યામાં દર્દી ઓએ લાભ લીધો.- નંબર ના ચશ્માં અને મોતિયા ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા. સાવરકુંડલા ના બગદાદનગર ખાતે હાજીઅલીભાઈ દાડમાવાળા ઘરે હાજીપીર દાદાબાપુ ના આર્શીવાદ થી અને હાજી મુહમંદઅલી શેઠ મોંમીન ના સહયોગ થી આંખ ના રોગ થી […]Continue Reading


















Recent Comments