ભાવનગર જિલ્લાના શિક્ષણવિદ શ્રી તખુભાઈ સાંડસુર ના જ ૬૧માં જન્મદિવસને નિમિત્ત બનાવીને રાજ્યભરમાં ત્રણ સ્થળે શિક્ષક ભાવ વંદના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લા નું આયોજન પરવડી ખાતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ અને સુરેન્દ્રનગરના શિક્ષકોએ હાજરી આપી. ત ખુભાઈ સાંડસુરે […]Continue Reading


















Recent Comments