નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સહિતના પ્રતિનિધિઓએ રાજ્યપાલશ્રીની લીધી મુલાકાત* ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે તેઓ સતત રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.તાજેતરમાં પ્રાકૃતિક યુનિવર્સિટી Continue Reading

















Recent Comments