Home Articles posted by CITY WATCH NEWS (Page 810)
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળથી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ બનવાની કામગીરીના ભાગરૂપે જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી-હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.હવે થોડાજ દિવસોમાં અન્ય સરકારી કચેરીઓને પણ તોડી પાડવામાં […]Continue Reading
ગુજરાત
મંગળવારે વહેલી સવારે મોરબીમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓને અકસ્માત નડતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોરબીના આમરણ ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં […]Continue Reading
ગુજરાત
સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની હતી જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર ૬ વર્ષની માસૂમ બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરત […]Continue Reading
ગુજરાત
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ – ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ ૨૦ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૫,૫૩૬ કરોડના વિવિધ ૨૭ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા. ? લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયેલા મહત્વના વિકાસ કાર્યોની વિગતોળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨ હજારથી વધુ રહેણાંક Continue Reading
ગુજરાત
સવારે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર ખાતેથી ૫,૫૩૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને સમગ્ર દેશમાં ફેલાય દેશભક્તિના જૂવાળ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની […]Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લાના જામજાેધપુર ના ઈશ્વરીયા ગામમાં રહેતા ૪૦ વર્ષ ના ખેડૂત યુવાન લખમણભાઇ અરજણભાઈ બેલા ટ્રેક્ટરની ટ્રોલીનું રીપેરીંગ કામ કરતી વખતે અચાનક જેક છટકી જતાં માથું ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે આવી ગયું હોવાથી ગંભીર ઈજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતુંખેડૂત યુવાન પોતાની વાડીમાં ખાતર ભરતા હતા, જે દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીનો જેક ખરાબ થઈ ગયો […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આદિત્ય રૉય કપૂરના મુંબઈ સ્થિત ઘરમાં એક અજાણી મહિલા ઘુસવાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આદિત્ય પોતાના ઘરે હાજર નહોતા. પરંતુ આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, મામલો પોલિસ સુધી પહોંચી ગયો છે.અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘર મુંબઈના બાંદ્રા વેસ્ટમાં રિઝવી કોમ્પ્લેક્સમાં આવેલું છે. સોમવારે સાંજે […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢમાં ૧૮ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ ૩૯ લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી કરતા નક્સલીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવાના ડરથી ૧૮ નક્સલીઓએ હિંસાનો રસ્તો છોડી સુકમાના પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે.આ બાબતે પોલીસના જણાવ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
મંગળવારે અમૃતસરના મજીઠા રોડ નજીક થયેલા વિસ્ફોટમાં બબ્બર ખાલસા આતંકવાદી હોવાનો શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. અમૃતસર ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મનીન્દર સિંહે જણાવ્યું હતું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે વ્યક્તિ વિસ્ફોટક સામગ્રી મેળવી રહ્યો હતો, કદાચ ખોટી રીતે સંચાલનને કારણે. એસએસપીએ જણાવ્યું હતું કે તે વ્યક્તિ કોઈ આતંકવાદી સંગઠન […]Continue Reading