ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન ૨૦૨૫થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (ન્ઝ્ર) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (ન્ઝ્ર) આપવામાં આવે છે. ન્ઝ્રમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની Continue Reading
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-૧ની ગાયત્રી શક્તિપીઠમાં ૧૬.૨૦ કે.વી.ની સોલાર પેનલ એક સ્વૈચ્છીક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે.આ શક્તિપીઠમાં સોલાર રૂફટોપ તહેત લગાવવામાં આવેલી આ સોલાર સીસ્ટમનો પ્રારંભ ગાંધીનગર મ્યુનીસીપલ કમિશ્નર શ્રી જે.બી. વાઘેલા અને જિલ્લા વિકાસ Continue Reading
ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશશ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ Continue Reading
દાહોદમાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, ગત ૫ જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક એક અવાવરુ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો કે મહિલાનો હત્યારો બીજાે કોઈ નહીં, પરંતુ તેનો ભાણેજ હતો.આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો, […]Continue Reading
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરીસોમવારે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાઇકોર્ટના ઓફિશિયલ ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. […]Continue Reading
અમરેલી, તા.૧૦ જૂન, ૨૦૨૫ (મંગળવાર) કોઈ પણ કુદરતી કે કૃત્રિમ આપત્તિની પરિસ્થિતિ સર્જાઇ તો તેવી સ્થિતિમાં નાગરિકોને જરુરી પ્રાથમિક સેવાઓ મળી રહે તે માટે સ્વયંસેવકોની જરુર હોય અમરેલી નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) સ્વયંસેવક રજિસ્ટ્રેશન કામગીરી શરુ છે. આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપી શકે તેવા શારીરિક અને માનસિક સક્ષમ હોય તેવા યુવા નાગરિકો, એન.સી.સી.-એન.એસ.એસ. કર્મચારીશ્રીઓ, Continue Reading
જુનાગઢ : હાલમાં ઘણા દંપતિ એવા છે જે ઘણા વર્ષોથી ની: સંતાન હોય છે અને સંતાન સુખની પ્રાપ્તિ કરવા માંગતા હોય છે પરંતુ અનેક જગ્યાએ બતાવ્યા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી… ત્યારે જૂનાગઢની ન્યુ લાઇફ કે હોસ્પિટલ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જો કોઈ પણ વ્યક્તિ રેફરન્સથી આવે તો […]Continue Reading
શ્રી મુકતજીવન પયાઁવરણ મિત્ર એવોર્ડ થી આંસોદર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ નાગલાને સન્માનિત કરાયા.
દામનગર ના આસોદર વિશ્વ પયાઁવરણ દિવસ પાંચ જુન ૨૦૨૫ નિમિત્તે ગુજરાત સરકાર ના આરોગ્ય કેબિનેટ મંત્રીશ્રી ઋષીકેશભાઈ પટેલ તથા સ્વામી ભગવદપ્રિય દાસજી મહારાજ, લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય શ્રી કલોલ એહમદ પઠાણ પ્રમુખ ગ્રીન પ્લાનેટ ,જીતુભાઈ તિરૂપતી ગ્રીન એમ્બેસેડર,અને પ્રો.રાજેશ પટેલ ની ઉપસ્થિતિમાં મુકતજીવન ફોરેસ્ટ પાર્ક વડનગર કલોલ ખાતે પયાઁવરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર શ્રી આંસોદર Continue Reading









Recent Comments