Home Articles posted by CITY WATCH NEWS (Page 840)
ગુજરાત
સ્વર્ણિમ સંકુલ સરસ્વતી હોલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે પોષણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર અર્બન અને ગ્રામીણ જિલ્લામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપમાં કુપોષણ દૂર કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપવામાં આવી હતીઅને આકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ), કમિશ્નરશ્રી (ૈંઝ્રડ્ઢજી),કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ),જિલ્લા વિકાસ અધિકારીશ્રી Continue Reading
બોલિવૂડ
બૉલીવુડની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪‘માં હવે અભિનેતા, ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ રવિ કિશન એક ડોનના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણ અને અરશદ વરસી સહિતના કલાકારો પણ છે.જાેકે, ફિલ્મમાં હજુ સુધી અજય દેવગણની કોઈ હિરોઈન નક્કી થઈ નથી. પરંતુ, આ માટે તબ્બુ સાથે વાત ચાલતી હોવાનું કહેવાય છે.આ ફિલ્મના શૂટિંગની વાત […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે છત્તીસગઢમાં નક્સલ વિરોધી કામગીરી દરમિયાન થયેલી ઇજાઓ માટે સારવાર લઈ રહેલા પાંચ સુરક્ષા કર્મચારીઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે દિલ્હીની એઈમ્સની મુલાકાત લીધી હતી. સુરક્ષા કર્મચારીઓએ છત્તીસગઢ અને તેલંગાણા સરહદ પર કરેગુટ્ટા હિલ્સ (દ્ભય્ૐ) માં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન બ્લેક ફોરેસ્ટ‘ નામના ૨૧ દિવસના નક્સલ વિરોધી ઓપરેશનમાં ભાગ લીધો હતો. Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી શ્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ રાજ્યોને આધાર નંબરોને રેકર્ડ્સ ઓફ રાઇટ્સ (ઇર્ઇજ) સાથે એકીકૃત કરવા વિનંતી કરી છે – એક સુધારો જે જમીન માલિકીને અનન્ય ડિજિટલ ઓળખ સાથે જાેડવામાં મદદ કરશે, નકલ દૂર કરશે અને એગ્રીસ્ટેક, ઁસ્-દ્ભૈંજીછદ્ગ અને પાક વીમા જેવા લાભોની લક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરશે. આજે આંધ્રપ્રદેશના ગુંટુર ખાતે ડિજિટલ Continue Reading
રાષ્ટ્રીય
ડૉ. અજય કુમારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા ( નિવૃત્ત ) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કર્યા પછી, ડૉ . અજય કુમારે યુએસએની મિનેસોટા યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ ઇકોનોમિક્સમાં એમએસ અને યુએસએની મિનેસોટા Continue Reading
રાષ્ટ્રીય
રક્ષા મંત્રીનો શ્રીનગરની બાદામી બાગ છાવણીમાં જવાનો સાથે કર્યો સંવાદ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકી હુમલા બાદ ભારતીય સેન દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત જમ્મુ-કાશ્મીર (ર્ઁંદ્ભ)માં સ્થિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ વિરુદ્ધ ‘ર્ંॅીર્ટ્ઠિંૈહ જીૈહર્ઙ્ર્ઘિ’ શરૂ કરીને આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું. આ કાર્યવાહીમાં ભારતીય સશસ્ત્ર દળોએ ૯ Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના ર્નિણય પર સવાલ કર્યા છે. તા. ૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ર્નિણય લેવાયો હતો, જેના પર રાષ્ટ્રપતિ મૂર્મુએ પ્રતિક્રિયા આપતા ૧૪ પ્રશ્ન કર્યા છે. દ્રૌપદી […]Continue Reading
રાષ્ટ્રીય
એક મોટા નીતિગત પરિવર્તનમાં, આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે તેના પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં હાલના ૧૫% નોન-લોકલ ક્વોટાને દૂર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી, વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ ફક્ત આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. આ પગલાથી તેલંગાણા સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને નોન-લોકલ શ્રેણી હેઠળ પ્રવેશ Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો ને જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ એનકાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં ૪૮ કલાકમાં […]Continue Reading
રાષ્ટ્રીય
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (ઝ્રઝ્રઁછ) એ બુધવારે (૧૪ મે) એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ઉબુય ઇન્ડિયા અને ઈંજઅ સહિતના મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત માલના વેચાણ અંગે નોટિસ ફટકારી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય મંત્રી પ્રહલાદ જાેશીએ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ્સને તાત્કાલિક આવી સૂચિઓ દૂર કરવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન સુનિશ્ચિત Continue Reading