Home Archive by category અમરેલી (Page 909)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન -કવન-સાહિત્ય પર આધારિત એક પરિચય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાનો પરિચય આપી શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર- ગીરના પ્રવાસો કરી ઉત્તમ લોક સાહિત્યનું કઈ રીતે સર્જન કરેલ? તે અંગે વાત કરેલ, વધુમાં તેઓએ Continue Reading
અમરેલી
આમ તો લોકતંત્રમાં લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ દ્વારા લોકમાંગનો પ્રતિધ્વનિ પ્રદર્શિત થતો હોય છે. પરંતુ હવે લોકો પણ રાજકીય નેતાઓનાં કથન કવન અને અમલીકરણની ભાવનાથી થાકી ગયા હોય સ્વયંભૂ લોકજુવાળ જાગૃત થયો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. અમરેલી બ્રોડગેજ આંદોલન સ્વયંભૂ લોકમાંગનો પ્રારંભ થતાં એક વાત પણ લગભગ દિવા જેવી સ્પષ્ટ લાગે છે અમરેલી જિલ્લાની […]Continue Reading
અમરેલી
નાના ભૂલકાઓને નાસ્તા માટે ઉપયોગી વાસણો અને ખુરશીની ભેટ ઈશ્વરિયા ગામે ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડીને મળી છે. દાતા શ્રી કાળુભાઈ ભિકડિયા, શ્રી દેવરાજભાઈ સવાણી તથા શ્રી બચુભાઈ વઢવાણિયા દ્વારા આંગણવાડી સંચાલક શ્રી નિધીબેન ભટ્ટ અને સહાયક શ્રી રીનાબેન પરમાર સાથે બાળકોને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સંકલિત બાળવિકાસ યોજના કચેરીના શ્રી હેમાબેન દવે અને અહીંના માજી […]Continue Reading
અમરેલી
નવભારત સાહિત્ય મંદિર આયોજિત કાર્યક્રમમાં સુશીલાબેન હોલ, અમદાવાદ ખાતે જાણીતા લેખક રક્ષા શુક્લ – હરદ્વાર ગોસ્વામી લિખિત ‘અધિક શ્રાવણસુવાસ’ ગ્રંથનું વિમોચન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. અધિક શ્રાવણમાસ નિમિત્તે આ ગ્રંથ સંશોધન અને શાસ્ત્રોક્ત આધારિત ભારતીય ભાષામાં સૌપ્રથમવાર લખાયો છે.                  Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ મીડીયમ ઇંગલિશ હાઈસ્કુલ  એમ. એલ. શેઠના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ આજે અટલ ધારા કાર્યાલય ની મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે મહેશભાઈ કસવાળાએ પોતાનું પરિચય આપતા જણાવ્યું કે વિદ્યાર્થી જીવનમાં વર્ગખંડોના અભ્યાસક્રમ સિવાય પણ અનેક ક્ષેત્ર એવા છે કે જ્યાં […]Continue Reading
અમરેલી
ગુજરાતમાં માનવતા નેવે મૂકાઈ છે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પાદરામાં ગામેઠા ગામે બની માનવતાને શર્મશાર કરે તેવી ઘટના બની હતી. દલિત વૃદ્ધના મૃતદેહો કલાકો સુધી અગ્નિ સંસ્કાર કરાયા ન હતા. મૃતદેહ કલાકો સુધી પડી રહ્યો હતો. વરસાદના કારણે મુખ્ય સ્મશાનમાં વ્યવસ્થા ન થતા અન્ય સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા જતાં ગામ લોકોએ તેમને અગ્નિ […]Continue Reading
અમરેલી
દરખાસ્ત રજૂ કરતાં અશ્વિનભાઈ સાવલીયા, ટેકો આપતા ડી કે રૈયાણી કે રાજયના શ્રેષ્ઠ આચાયના એવોર્ડ મેળવતા અરૂણાબેન માલાણીનુ સસ્થા વતી સન્માન કરવામા આવેલ હતુ. પટેલ વિધાર્થી આશ્રમ સચાલિત શ્રી એમ.વી.પટેલ કન્યા, શ્રી ટી.પી. અને એમ.ટી. ગાધી ગર્લ્સ હાઈસ્કુલ તથા અનુદાનિત પ્રાથમિક કન્યાશાળાના સયુકત ઉપક્રમે યોજાયેલ વૈલ્કમ ડે કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક હિસાબ અને સામાન્ય સભા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા હાથસણી રોડ ઉપર આવેલ મનોરોગ્ય આશ્રમ માનવ મંદિર આવેલું છે. જ્યાં રખડતા ભટકતા નિરાધાર મનોરોગી બહેનોને ભક્તિ બાપુ દ્વારા વિનામૂલ્યે સારવાર આપી પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે આ માનવ મંદિર અનેક લોકોના અભ્યાસનું કેન્દ્ર બનતું જાય છે ત્યારે ખાંભા જે.એન. મહેતા હાઈસ્કૂલના ધોરણ નવ ના વિદ્યાર્થી ભાઈ બહેનો આ આશ્રમની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા કે.કે. હાઈસ્કૂલ તેમજ ગર્લ્સ સ્કુલ સહિત ની હાઇસ્કુલોમાં કાના તળાવ હાથસણી ના 50 ઉપરાંત વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે કાના તળાવ વિદ્યાર્થીઓ અગ્રણી મનાલી વોરા અને વિદ્યાર્થીનીઓએ એસ.ટી. તંત્ર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે અમારી બસ હંમેશા અનિયમિત આવે છે તેની નિયમિત કરવી અને અપડાઉનમાં સમયમાં ફેરફાર કરવા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની શ્રી એમ. એલ. શેઠ સ્કૂલના સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલયની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને મૂંઝવતાં પ્રશ્ર્નોનું ધારાસભ્ય શ્રીએ ખૂબ જ ધીરજપૂર્વક ચિવટથી  વિશદ રીતે સમજ આપી આમ વિદ્યાર્થીઓને સાચી સમજણ પ્રાપ્ત થાય તો આજનું જ્ઞાનથી સમૃદ્ધ વિદ્યાર્થી ધન આવતીકાલનાં નૂતન ભારત નિર્માણ માટે મહત્ત્વની Continue Reading