ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત અંગેની સંકલ્પના ને સાકાર કરવા તેમજ “સ્વચ્છતા હી સેવા” સૂત્રને સાર્થક કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણ નીચે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા” ના કાર્યક્રમો આગામી બે મહિના સુધી ચાલનાર છે જેમાં આપણે સૌ સહભાગી
ભાવનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ” યોજના (જિલ્લા મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી) અને “પુર્ણા” યોજના (આઈ.સી.ડી.એસ.શાખા) ના સંયુક્ત ઉપક્રમે “સશક્ત દીકરી સુપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળો શિહોર અને વલ્લ્ભીપુર ખાતે સવારે ૧૦ કલાકે યોજાયો. ભાવનગર જિલ્લાના શિહોર આઈસી.ડી.એસ. કચેરી ખાતે કિશોરી
સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઠ અઠવાડિયા માટે ચાલનારું “સ્વચ્છતા હી સેવા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ કરવા સહિત જાગૃતિ માટેના અનેક પ્રયાસો કરવામાં આવનાર છે જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના
સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” પ્રકલ્પનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત તળાજા તાલુકાના ગઢડા ગામે
હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું જેના ભાગરૂપે ભાવનગર ખાતે આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમ યોજાનાર છે.
ભાવનગર નારી ગામ પાસે આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ તા. ૪ થી તા. ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘વર્લ્ડ સ્પેસ વિક’ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 1999 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાહેર કર્યા પ્રમાણે વર્લ્ડ સ્પેસ વીક (WSW) એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની આંતરરાષ્ટ્રીય ઉજવણી છે. ‘વર્લ્ડ
બેટી બચાવો બેટી પઢાવો” યોજના તથા “પૂર્ણા” યોજનાના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળા” નું આયોજન ભાવનગર જિલ્લામાં તા. ૧૨થી તા. ૧૭ ઓકટોબર સુધી કરવામાં આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ પ્રભાગ
પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યો તેમજ વાહનના ડ્રાઇવર સહિત પાંચ લોકોના કરુણ મૃત્યુ થયા હતા. એ સિવાય દાહોદના ગરબાડા નજીક એક માર્ગ દુર્ઘટનામાં એક જ પરિવારના ૬ લોકોનાં જીવનદીપ બૂઝાઈ ગયા છે. એ ઉપરાંત બે દિવસ પહેલા […]
આગામી ઓક્ટોબર-૨૦૨૩ – નવેમ્બર-૨૦૨૩ નાં માસ દરમ્યાન તા.૧૫/૧૦/ર૦ર૩ નાં રોજ નવરાત્રી પ્રારંભ, તા.૨૨/૧૦/૨૦૨૩ નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૨૪/૧૦/૨૦૨૩ નાં રોજ દશેરા, તા.૨૮/૧૦/૨૦૨૩ નાં રોજ શરદ પુનમ, તા.૩૧/૧૦/ર૦ર૩ નાં રોજ સરદાર વલ્લભભાઇ પટેલ જ્યંતિ તથા તા.૦૧/૧૧/૨૦૨૩ નાં રોજ સંકષ્ટ ચતુર્થી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ
આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EH 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૬-૧૦-૨૦૨૩ થી તા.૧૮-૧૦-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી
Recent Comments