ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ વિજય કોલોની –કોમન પ્લોટમાં યોગ ટ્રેનર હીનાબેન ભટ્ટીના ક્લાસમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગશિબિરમાં નિયમિત યોગા અભ્યાસથી વ્યક્તિ કેવી રીતે તંદુરસ્ત રહી શકે તેમજ શારીરિક અને માનસિક રોગો પરયોગ કેવી રીતે સકારાત્મક અસર કરે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ભાવનગર Continue Reading

















Recent Comments