Home Archive by category ભાવનગર (Page 54)

ભાવનગર

ભાવનગર
ભાવનગર શિશુવિહાર બુધસભાના કવિઓએ મેદાનમાં પણ કૌવત બતાવ્યું 11 કવિઓએ 27 મેડલ્સ પ્રાપ્ત કર્યા ભાવનગર માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના 30 થી 90 વર્ષ સુધીના ખેલાડીઓ માટે કુદ, ફેક અને દોડની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં વિવિધ વય જૂથમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં શિશુવિહાર બુધસભાના 11 કવિ મિત્રોએ પણ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લાવહીવટી તંત્ર દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC)ના CSR ફંડ તથા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત કેન્દ્રીયજાહેર ક્ષેત્રની સંસ્થા ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India)ના સહયોગથી દિવ્યાંગ સાધનસહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા સમાજ કલ્યાણ Continue Reading
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડખાતે આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેનબાંભણિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ તકે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, અમદાવાદ મેયર શ્રીમતીપ્રતિભાબેન જૈન, સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.તકેદારીના પગલા રૂપે જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસઅધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીશિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ Continue Reading
ભાવનગર
બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ […]Continue Reading
ભાવનગર
સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ સાથે યોજાનાર મહોત્સવની તૈયારી ચાલી રહી છે. આગામી સપ્તાહે એટલે મંગળવાર તા.૧૩થી ગુરુવાર ૧૫ દરમિયાન હણોલ ગામમાં સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર હણોલ Continue Reading
ભાવનગર
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્ત્રદિન મહોત્સવ કાર્યક્રમનું આગામી રવિવારે આયોજન કરવામાં આવેલ છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ઉમરાળા પાસેના ટીંબીમાં દર્દી નારાયણની તદ્દન વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવા Continue Reading
ભાવનગર
ભાવનગરના પાલીતાણા તાલુકાના નોઘણવદરની પ્રા. શાળાના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા કલેકટર શ્રી મનિષ બંસલના અધ્યક્ષસ્થાને સુંદર કાર્યક્રમનુ તા. 3/1/26 શનિવારે આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનુ સન્માન ગામના ઉધોગપતિઓ અને ગામના દાતાશ્રીઓનુ મોમેન્ટ અને શાલ દ્રારા સન્માનિત કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્રારા વિવિધ વેશભૂષાઓ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો. આ Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાંપોતાના […]Continue Reading
ભાવનગર
ભાવનગર સરકારી જિલ્લા પુસ્તકાલય અને ઘોઘા તાલુકાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમેઘોઘાની શ્રી ગોધા ઈંગ્લીશ સ્કૂલ ખાતે તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ (ગુરૂવાર) થી તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાનત્રિ-દિવસીય ‘વર્તમાનપત્ર તથા સામયિક સંગ્રહ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનનો પ્રારંભ તા. ૮ જાન્યુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. શાળાના ધોરણ–૧૨નાભૂગોળ વિષયને Continue Reading