ભાવનગર જિલ્લામાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃધ્ધિ કરી તેમનામાટે રોજગારીની નવી તકો ઉભી ક૨વાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં છે. જેમાંત્રણ દિવસીય માળી તાલીમ આપવામાં આવશે. લાભાર્થીને પ્રતિદિનની મર્યાદામાં રૂ. ૨૫૦ ની વૃત્તિકા તથા નિ:શુલ્કગાર્ડન ઉપયોગી ટુલ કીટ આપવામાં આવશે.જેનો લાભ લેવા ૧૮ થી ૪૫ વર્ષની ઉંમ૨ના […]Continue Reading














Recent Comments