Home Archive by category ભાવનગર (Page 78)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના છેવાડાનાવિસ્તારોમાં પણ માર્ગની સમસ્યા ન રહે તેવા ઉદ્દેશ્યથી કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અનેરિસરફેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ભાવનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગરાજ્ય હસ્તકના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત કરવામાં આવી હતી.માર્ગ Continue Reading
ભાવનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોનેબીજામૃત, ઘન જીવામૃત થતા જીવામૃતનો ઉપયોગ કરી વાવેતર કરવા સમજ આપવામાં આવી હતી. આ તકે ખેડૂતોને શિયાળુ પાકમાં કેવી રીતે આ પાંચેય આયામોના યોગ્ય અમલથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે અનેઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય તે અંગે જાણકારી આપી હતી.પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા […]Continue Reading
ભાવનગર
સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પાંચતલાવડા ગામની શાળામાં બાળકોના આરોગ્યની જાગૃતિ માટેકાર્યક્રમ યોજાયો હતો. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુયાત્રા પણ યોજાઈ હતી.સિહોર તાલુકાનાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પાંચતલાવડા ગામે વાહકજન્ય અને પાણીજન્યરોગો સામે અટકાયતી પગલાં માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. Continue Reading
ભાવનગર
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે મેયરશ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં “જનજાતિયગૌરવ વર્ષ” ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડે ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીનીશરૂઆત કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ Continue Reading
ભાવનગર
ભાવનગરના સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ભારતના Comptroller andAuditor General (CAG) of Indiaના હેઠળ કાર્યરત International Centre for Audit of Local Governance (iCAL),રાજકોટ તરફથી એક આંતરરાષ્ટ્રીય વેબિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.આ વેબિનારનું આયોજન 21 નવેમ્બર 2025ના રોજ Asian Organization of Supreme Audit Continue Reading
ભાવનગર
આજના ઝડપી જીવનમાં લોકોની દોડધામ એટલી વધી ગઈ છે કે, જમવાનું એ જરૂરિયાતથી વધુ,સમય બચાવવાની સ્પર્ધા બની ગઈ છે. જંક ફૂડ, બહારના ખોરાક અને અનિયમિત ભોજનની આદતનેકારણે લોકો ધીમે ધીમે મેદસ્વિતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગ જેવા ગંભીર રોગો તરફ ધકેલાઈરહ્યા છે. પરંતુ જો ખોરાકને દવા તરીકે જોવામાં આવે, તો અનેક રોગોથી બચી શકાય છે.તંદુરસ્ત […]Continue Reading
ભાવનગર
તાજેતરમાં ભાવનગર જિલ્લામાં રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગતજિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગમાટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂકરવામાં આવ્યુ છે. પાલિતાણા તાલુકાના Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમોદીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-૧ પછી મેદસ્વિતા શિબિર રાઉન્ડ-૨ ની શરૂઆતતા.૧૦/૧૧/૨૦૨૫ થી થઈ ગઈ છે. આ કેમ્પ તા.૧૦/૧૨/૨૦૨૫ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાંમેદસ્વિતાથી પીડિત લોકો ભાગ લઈ શકશે.સંપૂર્ણ શિબિર રીઝલ્ટ ઓરિએન્ટેડ રહેશે. જેમાં શરૂઆતમાં અને અંતે મેદસ્વિતા Continue Reading
ભાવનગર
આગામી તા. 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે ૯ થી બપોરે ૧૩ કલાક સુધી BLO પોતાનામતદાન મથક પર હાજર રહેશે.જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી mapping / linking કરાવી શકશે. જોમતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં શોધવા BLOમાર્ગદર્શન આપશે.મતદારો પોતાનું […]Continue Reading
ભાવનગર
સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેકરસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યાં છે ત્યારે ભાવનગર શહેરના કમિશનર શ્રી ડૉ. એન. કે. મીણાના નેતૃત્વ અને માર્ગદર્શનહેઠળ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહાનગરપાલિકા હસ્તકના દિલ‌ બહાર ટાંકીથી વાઘાવાડીરોડ, સુભાષનગર સ્મશાન‌થી શિવાજી સર્કલ રોડ સહિત અન્ય રસ્તાઓ પર માર્ગ મરામત અને મંજૂર થયેલા Continue Reading