Home Archive by category ગુજરાત (Page 122)

ગુજરાત

ગુજરાત
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત મહાગ્રંથ ‘વેદ મંજુષા‘નું વિમોચન કર્યું હતું. ‘વેદ મંજુષા‘ ગ્રંથમાળા ૧૭ ખંડોમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં ૨૦,૩૪૮ ઋચાઓ સમાવવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે, તેમાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં વેદની ઋચાઓનો અનુવાદ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈને […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાવર્ત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છેઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં ઉતરાખંડ રાજ્યના સહકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જાેડાયા હતા.આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સહકારિતા […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારત Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આજે ભવ્ય અને હર્ષોલ્લાસભર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતમાં વસવાટ કરતા તેલંગાણા અને પશ્ચિમ બંગાળના નાગરિકો, ભારતીય સેના અને રાજ્યના વહીવટી તંત્રમાં સેવારત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.‘એક Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. આજ રોજ માણસા તાલુકાના બોરુ,શિવપુરાકંપા ગામે એપ્રોચ રોડ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની Continue Reading
ગુજરાત
ભારતમાં જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનોએ દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડ્ઢસ્ૈંઝ્ર) હેઠળ ભારતના ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઔદ્યોગિક શહેર, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ધોલેરા જીૈંઇ)ની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ઔદ્યોગિક સહયોગને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની, જે નવીનતા, ટકાઉપણું અને સમાવેશી વિકાસના સહિયારા મૂલ્યો પર આધારિત છે.બે Continue Reading
ગુજરાત
વડોદરામાં છાણી પોલીસ મથકની હદમાં મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધિ મળી હતી કે, એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોક્યો હતો. બાદમાં તેને કહ્યું કે, એક્સિડન્ટ કરકે ક્યું ભાગા, અને ચાકુ બતાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર પાસેથી રોકડા રૂપિયા અને ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને ૨૯ ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે.નગરપાલિકાના ૨૯ ચીફ ઓફિસરોની બદલીગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની અલગ-અલગ નગરપાલિકાના ૨૯ ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કર્યો છે. બદલીના હુકમ મુજબ, અધિકારીઓના […]Continue Reading