Home Archive by category ગુજરાત (Page 123)

ગુજરાત

ગુજરાત
આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જાેડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ૮૨૨ કરોડ રૂપિયા ફાળવવાનો ર્નિણય કર્યો છે.શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા ૨૩૩ કિલોમીટર લંબાઇના ૯૧ માર્ગોને જરૂરિયાત Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જાેઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો.આ ઘટના ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]Continue Reading
ગુજરાત
શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે ૨.૩૦ વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર તેજેન્દ્ર સિંહ, ઇશા રિયલ એસ્ટેટ ડેવલોપર્સના એમડી મહેશ સિંહ કુશવાહ, પંજાબ નેશનલ બેંકના એજીએમ જગદીશચંદ્ર ગુપ્તા, ડીજીએમ શૈલેષ જાેષી, પંકિત ઇંડસ્ટ્રીઝના એમડી ધીરેન સોમકુંવર, ઝેડ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં આગામી છ દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે આગામી ૨૪ ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે મંગળવારે […]Continue Reading
ગુજરાત
ગુજરાતના અમદાવાદમાં આવેલી માનવસાધના સંસ્થા સમાજસેવા માટે વિશ્વવિખ્યાત છે. જ્યાં વિરેનભાઈ જોશી નામની સેવાભાવી વ્યક્તિએ પોતાનું જીવન સમર્પિત કરેલું છે.અમેરીકાના શિકાગો શહેરમાં ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો નામની સંસ્થાના પ્રમુખ મૂળ અમરેલીના મોરઝર ગામના હરીભાઈ ભેંસાણીયાએ તારીખ ૧૬-૧૭ ઓગસ્ટના દિવસે માનવસાધના માટે જગદીશ ત્રિવેદીના બે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.શિકાગોના Continue Reading
ગુજરાત
સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી ૧૫ મી ઓગસ્ટ ના રોજ દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ ની સેવા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા આર્મી કમાન્ડરો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો માનવ […]Continue Reading
ગુજરાત
જૂની અદાવતમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ કરવામાં આવેલા હુમલામાં ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે, ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮ કલાકમાં વરસેલા વરસાદના કારણે ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. શનિવારે સાંજે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણીના તેજ પ્રવાહમાં આ કોઝ-વેનો મોટો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે નવાગામ, પાલડી અને નાના સુરકા જેવા ગામોનો સંપર્ક શિહોર સાથે કપાઈ ગયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને […]Continue Reading
ગુજરાત
છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો તેમ 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો […]Continue Reading