Home Archive by category ગુજરાત (Page 123)

ગુજરાત

ગુજરાત
ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે એકબીજાને પડકાર ફેંકવાનો જંગ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો તો ગોપાલ ઇટાલિયાએ પણ તેનો સહર્ષ સ્વીકાર્ય કર્યો અને કહ્યું કે, ‘૧૨ જુલાઈએ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજીનામું આપો, ગોપાલ ઇટાલિયા પણ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દહેગામ નરોડા હાઇવે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવતું જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેનું ઉલ્લંઘન થતું હોવાની માહિતી મળતાજ કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા પોલીસ Continue Reading
ગુજરાત
ગુજરાત, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં), એ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેશન, સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજિક લેંગ્વેજીસ (જીૈંઝ્રજીજીન્) દ્વારા આયોજિત ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે ગતિશીલ અને બૌદ્ધિક રીતે નિમજ્જન તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ કાર્યક્રમ યુવા રાજદ્વારીઓને વિદેશ નીતિ, રાષ્ટ્રીય Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના ટળી હતી જેમાં, રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં બોટ પલટીઅમરેલીમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરયલ ભરતા બોટ પલટી […]Continue Reading
ગુજરાત
ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (ડ્ઢહ્લજી) દ્વારા ૦૧.૦૭.૨૦૨૫થી ૩૦.૦૯.૨૦૨૫ સુધી શરૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની પ્રગતિ અને ઉદ્દેશ્યો વિશે મીડિયાને માહિતી આપવા માટે બેંક ઓફ બરોડા, અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અશ્વિની કુમાર, Continue Reading
ગુજરાત
વડોદરામાં ૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ બુધવારે મોટી દુર્ઘટના બની છે. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો ૪૦ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ ૭ જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ […]Continue Reading
ગુજરાત
મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્‍યાણ માટેની યોજનાઓના ઘડતર અને અમલીકરણને ઝડપી મંજુરી આપવા માટે રાજ્યમાં ઉચ્‍ચ સ્‍તરીય એમ્‍પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. મીઠા ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે આ સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા તથા નવી યોજનાઓના ઘડતર અંગે ચર્ચા […]Continue Reading
ગુજરાત
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ રેન્જના વડાશ્રીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા […]Continue Reading
ગુજરાત
આજથી (9 જુલાઈથી 11 જુલાઈ સુધી) ત્રણ દિવસ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરમાં આવેલા શેઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ શરૂ થઈ રહ્યું છે. જેના કારણે શેઢી કેનાલના 3 ઝોનના 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અસર થશે. 3 દિવસ સુધી મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત […]Continue Reading