કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મીડિયા અહેવાલો ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અલગથી એક એડવાઈઝરી જારી કરી હતી. જે કાર્યસ્થળો પર સ્વસ્થ પસંદગીઓ કરવા તરફ એક પહેલ છે. […]Continue Reading











Recent Comments