Home Archive by category ગુજરાત (Page 121)

ગુજરાત

ગુજરાત
કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મીડિયા અહેવાલો ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અલગથી એક એડવાઈઝરી જારી કરી હતી. જે કાર્યસ્થળો પર સ્વસ્થ પસંદગીઓ કરવા તરફ એક પહેલ છે. […]Continue Reading
ગુજરાત
ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (્ઇછૈં) ની જયપુર પ્રાદેશિક કચેરી ૧૭-૦૭-૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી પારુલ યુનિવર્સિટી, પોસ્ટ: લીમડા, તાલુકો: વાઘોડિયા, વડોદરા, ગુજરાત-૩૯૧૭૬૦ ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (ર્ઝ્રંઁ)નું આયોજન કરી રહી છે. કાર્યક્રમનો વિષય ‘સાયબર સ્વચ્છતા‘ રહેશે. આ કાર્યક્રમમાં, ટેલિકોમ અને પ્રસારણ ગ્રાહકોને સાયબર સ્વચ્છતા જાળવવા અને આ સાયબર છેતરપિંડીના Continue Reading
ગુજરાત
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી કચેરી દ્વારા ૧૬- ૦૭-૨૦૨૫ પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન અંતર્ગતધ રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં પ્લાનિંગ એરીયામાં વેચાણના હેતુ માટેની રિયલ એસ્ટેટ યોજના, પ્રોજેક્ટ માટે રેરા સત્તામંડળ સમક્ષ નોંધણી કરાવવી ફરજીયાત છે. કાયદાની જાેગવાઇઓ મુજબ દરેક પ્રમોટરે તેમના નોંધાયેલ પ્રોજેક્ટની પ્રગતિ સંબંધે Continue Reading
ગુજરાત
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી ૧૫૬ જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.મંત્રી શ્રી સંઘવીએ બપોરે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો […]Continue Reading
ગુજરાત
તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના સાથે રોડ રસ્તા, બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા Continue Reading
ગુજરાત
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા Continue Reading
ગુજરાત
વડોદરાથી પ્રતાપનગર-ડભોઇ રીંગરોડ પર આવેલા ગાદલા બનાવવાના એક ગોડાઉનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં આગ વિકરાળ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.ગાદલા બનાવવાના એક ગોડાઉનમાં ભયંકર આગના બનાવને લઈને દૂર-દૂર સુધી ધુમાડાના […]Continue Reading
ગુજરાત
વડોદરામાં ખાડાઓ હવે વધારે નુકસાનકારક અને જાેખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો એક દાખલો સામે આવ્યો હતો જેમાં, બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે.બિલ કેનાલ રોડ ઉપર આવેલા પ્લેનેટ વનમાં રહેતા દેવીદાસભાઈ […]Continue Reading
ગુજરાત
બ્રહ્મલીન પૂજય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની સંન્યાસ પરંપરામાં આ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષ થઇ રહ્યું છે સુરત મુકામે હેવન પાર્ટી પ્લોટ કોસમાડા પાટીયા, કેનાલ રોડ ઉપર ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આતકે ધૂન, કીર્તન, ગુરુવંદના  તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરૂપૂજનવિધિ, મહાઆરતી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજીએ Continue Reading
ગુજરાત
વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે ૨૦૨૦ પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ) તરીકે ખ્યાતિ પામી છે તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ ૧૨ જુલાઈના રોજ યોજાયો હતો. જેમાં ભારત સરકારના આયુષ વિભાગના Continue Reading