સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા ૮ મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર સંજયનગર માં વરસાદી પાણી સાથે ખાડીના પાણીનો […]Continue Reading




















Recent Comments