Home Archive by category ગુજરાત (Page 125)

ગુજરાત

ગુજરાત
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર સ્થિત શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ખોટી રીતે ભરતી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફિક્સ પે અંતર્ગત ભરતી થયેલા 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ તમામ કર્મચારીઓએ વર્ષ 2023-24 દરમિયાન ગેરરીતિ કરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી AMCની સેન્ટ્રલ ઑફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી બહાર આવતાં આ […]Continue Reading
ગુજરાત
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે તા. ૨૬.૦૮.૨૦૨૫ને મંગળવારના રોજ ૧૧.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા છે પરંતુ જેનું Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેર વિભાગના ટપાલ વિભાગ દ્વારા આવતીકાલે (૧૫ ઓગસ્ટ, ૨૦૨૫) ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.આ કાર્યક્રમનો શુભારંભ ધ્વજવંદન સમારોહથી થશે. અમદાવાદ શહેરના દરેક પોસ્ટ ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.આ ઉપરાંત Continue Reading
ગુજરાત
સરકારી હોસ્પિટલમાં કોણ જાય ? ત્યાં તો કેવી સારવાર થતી હશે ? આવો પ્રશ્ન કેટલાક દર્દીના મનમાં થતો હોય છે, પણ ગાંધીનગર સેકટર-૨૨માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં ૩૩ વર્ષથી સરકારી સેવા આપતા વૈધ શ્રી રાકેશ ભટ્ટની દર્દીઓ આતુરતાથી રાહ જાેતા હોય છે. વૈધ શ્રી રાકેશ ભટ્ટ પ્રતિદિન આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરે છે. […]Continue Reading
ગુજરાત
ગુજરાતના ખેડૂતોને વાવેતરથી વેચાણ સુધીના દરેક તબક્કે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે […]Continue Reading
ગુજરાત
હાર્દિકસિંહ જાડેજા વિરૂદ્ધ ૧૨ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. પેરોલ જમ્પ કર્યા બાદ ફાયરીંગનો ગુનો આચરી ફરાર હતો. હાર્દિકસિંહે વીડિયો વાયરલ કરી ફાયરિંગની જવાબદારી લીધી હતી.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાના માલિકીના રીબડા પેટ્રોલપંપ પર ૨૪ જુલાઈ ૨૦૨૫ની મોડી રાત્રે બે બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરીને ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનાના મુખ્ય Continue Reading
ગુજરાત
ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરીવાર વિવાદમાં સપડાયા છે, મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, તાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડની કારની અન્ય એક કાર સાથે જાેરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામની વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે, અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ […]Continue Reading
ગુજરાત
સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં એક અજીબોગરીબ ઘટના બનવા પામી હતી જેમાં એક મહિલા અચાનક ૬૦ ફૂટ ઊંચા ઝાડ પર ચઢી ગઈ હતી. આ ઘટનાને કારણે સિવિલ પરિસરમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ મહિલા ક્યાં કારણસર ઝાડ પર ચઢી હતી તે કોઈને પણ ખબર ન હતી અને આ દ્રશ્ય જાેઇને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામ ખાતે “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પ સાથે ભવ્ય ‘યોગ સંવાદ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પ્રેરક ઉપસ્થિત રહ્યા Continue Reading