Home Archive by category ગુજરાત (Page 126)

ગુજરાત

ગુજરાત
બરોડા ક્રિકેટ એસોસીએશન ની ઓફિસ ખાતે આજરોજ આગામી ૮૮મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે સમીક્ષા હેતુ બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી. એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં એજીએમ માટે સેક્રેટરી અને ટ્રેઝરના રિપોર્ટ, વર્ષ ૨૦૨૪ – ૨૫ના હિસાબો, ઓડિટ રિપોર્ટ અને વર્ષ ૨૦૨૫ – ૨૬ના પ્રસ્તાવિત વાર્ષિક બજેટને કાઉન્સિલે મંજૂરી આપી હતી. વર્ષ દરમિયાન Continue Reading
ગુજરાત
સાબર ડેરીની ૬૧મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જેમાં ડેરી દ્વારા દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ ૯૯૫ રૂપિયા જાહેર કરાયો છે. જેમાંથી ૯૬૦ રૂપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના ૩૫ રૂપિયાનો વધારો ૧૩ ઓગસ્ટે ચૂકવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ ર્નિણયો સર્વસંમતિથી લેવાયા. આ […]Continue Reading
ગુજરાત વિડિયો ગેલેરી
મહેસાણા જિલ્લાનાં વિજાપુર પાસે હિંમતનગર હાઇવે પર ડીવાઇન ફૂડ નામની એક ફેક્ટરી (આવેલી છે, જ્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત નકલી પનીર બનાવી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની માહિતી મળતા વિવિધ ખાનગી ન્યૂઝ ચેનલનાં પત્રકારો ત્યાં પહોંચ્યા હતા અને કવરેજ કરી રહ્યા હતા. દરમિયાન, ફેક્ટરીનાં માલિક દિનેશ પટેલને નકલી પનીર અંગે સવાલ કરતા તે ઉશ્કેરાયા હતા અને […]Continue Reading
ગુજરાત
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – […]Continue Reading
ગુજરાત
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક પોળમાં વધુ એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ શહેરમાં આવેલા હજારો ભયજનક અને જર્જરિત મકાનોના મુદ્દાને ઉજાગર કર્યો છે.શહેરના અનેક જૂના વિસ્તારો, ખાસ કરીને પોળમાં આવેલા મકાનોની હાલત અત્યંત દયનીય છે. […]Continue Reading
ગુજરાત
ગુજરાત છ્જીની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં, બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. છ્જીએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.એટીએસના અધિકારીઓ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીરનો […]Continue Reading
ગુજરાત
મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.મંત્રી Continue Reading
ગુજરાત
ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આહ્વાન થયું છે. જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે Continue Reading
ગુજરાત
સુરત ઉત્સવ પ્રિય આપણી સંસ્કૃતિ માં ઉજવતા દરેક તહેવારો માં યોજાતા મેળાવડા ઓમાં આગવી ઓળખ બની ગયેલ સામાજિક સંસ્થાન “સુદામા” નામ થી પ્રચલિત યુવાનો નું સંગઠન અને તેની માઈક્રો પ્લાનિંગ વ્યવસ્થા શક્તિ ઓ હમેશા ધ્યાનકર્ષ બની રહી આગામી ગણપતિ મહોત્સવ ના પંડાલ સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ અને નેક નામદાર પ્રજા વત્સલ્ય મહારાજ કૃષ્ણ કુમારસિંહજી ની […]Continue Reading
ગુજરાત
પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લલિત કલા એકેડેમી ન્યુ દિલ્હી દ્વારા યોજાયેલ નેશનલ કેમ્પ ૨૦૨૩  ભારતના શ્રેષ્ઠ કલાકારો દ્વારા નિર્મિત આયર્ન સ્ક્રેપ સ્કલ્પચર્સના વિવિધ બગીચાઓમાં માન.શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ પ્રસંગે શ્રી એચ. જે .પ્રજાપતિ ( IAS ) કમિશનર પોરબંદર મહાનગર Continue Reading