Home Archive by category ગુજરાત (Page 135)

ગુજરાત

ગુજરાત
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પહેલા વરસાદે જ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં […]Continue Reading
ગુજરાત
આજરોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ ભારત સરકારના ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જે પી નડ્ડા સાથે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી એ શુભેચ્છા મુલાકાત થયેલ તેમજ હાલમાં ઇફકો દ્વારા નેનો ડીએપી તથા નેનો યુરિયા શું શું કામગીરી થઈ રહેલ છે તેમજ તેમના ડેવલપમેન્ટ માટે ઇફ્કો દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે અને […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન ભાષા સંસ્કૃતના જતન-સંવર્ધનથી જન-જન સુધી સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોંચ કરીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ Continue Reading
ગુજરાત
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને ૧૯૭૮થી બ્રિટનમાં સ્થાયી થયેલા પટેલ દંપતી, અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ ગાથા એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે, અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે ૧૦૮ સેવાની કામગીરી ખૂબ સહરાનીય રહી હતીઅમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ૧૦૮ અંગેની પ્રશંસનીય કામગીરી અંગે વાત કરતા ૧૦૮ જીવીકે ઈએમઆરઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)શ્રી જશંવત પ્રજાપતિ કહ્યું કે, […]Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૨૫-૨૬ માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વેરા વળતરની સ્કીમ/યોજના તા.૧૫ જૂને પૂરી થઈ હતી જેમાં મનપા. ની આ યોજનાનો ૧.૭૭ લાખ લોકોએ લાભ લીધો જેના દ્વારા કોર્પોરેશનને ૧૫૬.૮૧ કરોડની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં વેરો ભરવા બદલ લોકોને ૯.૬૦ કરોડનું વળતર અપાયું છે. ૧.૭૭ લાખ લોકોમાંથી ૧.૨૮ લાખ લોકોએ ઓનલાઇન અને ૪૯,૦૦૦ લોકોએ […]Continue Reading
ગુજરાત
આ છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ – તેમના અનુભવો તેમના જ શબ્દોમાંકોઈ પણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત હોય છે, ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે. તા.૧૨મી જૂનના એ ગોઝારા દિવસે અમદાવાદથી એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧એ ટેક ઑફ કર્યાં બાદ તુરંત જ ક્રેશ થઈ. ત્યાર બાદ માત્ર ત્રણ જ […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮ કલાકથી રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે ભાવનગરમાં અતિભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો ર્નિણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮ કલાકથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે […]Continue Reading
ગુજરાત
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ૭ જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. રાજ્યના ૬ […]Continue Reading