Home Archive by category ગુજરાત (Page 136)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ ગાયત્રી પરિવાર  મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્વારા તાજેતર અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત માં મૃત્યુ પામનાર સમગ્ર દિવંગત આત્મા ની શાંતિ સદગતિ અને સારવાર લઈ રહેલ દર્દી જલ્દી સાજા થાય અને અવસાન પામેલ ના પરિજનો ને હિંમત પ્રાપ્ત અર્થે શાહીબાગ ખાતે આવેલ ગાસીરામ ચૌધરી હૉલ ખાતે તા.૧૫/૦૬/૨૫ રવિવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ૨૦૦ […]Continue Reading
ગુજરાત
ફાયર ફાઇટર તત્કાલ પહોંચી જતાં ૩૦થી વધુ લોકોની જિંદગી બચાવી શકાઈ : ચીફ ફાયર ઑફિસર શ્રી એ.એ. ડોંગરે અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી છે અને ગુજરાત ભાગ્યશાળી છે કે તેના વિભાગો મોટા ભાગે આ કસોટીમાં ખરા ઊતર્યા છે. પ્લેનક્રેશ જેવી દુર્ઘટનામાં રાહત-બચાવની કામગીરીમાં ફાયર વિભાગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના […]Continue Reading
ગુજરાત
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.૧૬ જૂન સોમવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા Continue Reading
ગુજરાત
શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્લેન કેશના હતભાગીઓના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવાની કામગીરી ત્વરાભેર ચાલી રહી છે.ડીએનએ મેચિંગ અને વેરિફિકેશન બાદ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલની સામે આવેલા નવા પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ ખાતેથી પરિવારજનોને પાર્થિવ દેહોની સોંપણી કરવામાં આવે છે.વહીવટી તંત્ર દ્વારા નવા પોસ્ટમોર્ટમ કોમ્પ્લેક્સની બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. Continue Reading
ગુજરાત
વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે સુચારું સંકલન દ્વારા પોલીસ વિભાગ વ્યવસ્થા જાળવવા સતત કાર્યરત :- પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા ત્વરિત રાહત, બચાવ અને રેસ્ક્યુંની કામગીરી હાથ […]Continue Reading
ગુજરાત
ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગથી મૃતકોની ઓળખ ઝડપથી પ્રસ્થાપિત કરવા છેલ્લા ચાર દિવસથી હ્લજીન્ની ટીમ સતત ખડેપગે ૫૪ ડ્ઢદ્ગછ નિષ્ણાતોની ટીમમાં ૨૨ મહિલાઓ; દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગની જટીલ કામગીરી ગુજરાત તા. ૧૨ જૂન, ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું હતું, Continue Reading
ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જાેશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો.ડૉ. રાકેશ જાેશીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુ:ખમાં સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે. સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા ૧૦ જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો Continue Reading
ગુજરાત
ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ૪ દિવસ માટે વરસાદની આગાહી રાજ્યમાં આગામી ૫ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયુ છે. ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો […]Continue Reading
ગુજરાત
તા. 12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ડીએનએ સેમ્પલ મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ડીએનએ સેમ્પલ મેચિંગ બાદ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં રવિવારે એક અભૂતપૂર્વ રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા બાપુ ની આગેવાની હેઠળની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કડી શહેર પ્રમુખ મુનિર ખાન પઠાણે રવિવારે સત્તાવાર રીતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં […]Continue Reading