Home Archive by category ગુજરાત (Page 145)

ગુજરાત

ગુજરાત
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકારના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,પદ્મશ્રી સુભાષ પાલેકર , રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે તેમજ કૃષિ ખાતાના સહલગ્ન અન્ય વિભાગો અને યુનિવર્સિટી દ્વારા અથાગ પરિશ્રમ, ગાય માતાના અને ધરતી માતાના આશીર્વાદથી Continue Reading
ગુજરાત
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા દ્વારા મહાનિર્દેશકશ્રી હારીત શુક્લઆઈ.એ.એસ. ના માર્ગદર્શન અને સૂચના હેઠળ વર્ગ ૧ અને વર્ગ ૨ ના અધિકારીશ્રીઓ માટે ઇ-સરકાર તેમજ એચ.આર.એમ.એસ કર્મયોગી વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ તાલીમમાં ગુજરાતમાંથી વિવિધ વિભાગોના ૧૨૦ અધિકારીશ્રીઓ જાેડાયા હતા.સ્પીપા ખાતેની આ તાલીમમાં રોજગાર અને તાલીમ વિભાગ હેઠળના આઈ.ટી.આઈના આચાયર્શ્રીઓ Continue Reading
ગુજરાત
સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા ૮ મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર સંજયનગર માં વરસાદી પાણી સાથે ખાડીના પાણીનો […]Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૫૧ તાલુકાઓમાં […]Continue Reading
ગુજરાત
રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કર્યાડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રવિવારે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર […]Continue Reading
ગુજરાત
રાધનપુર-મહેસાણા હાઇવે પર રાધનપુર સેવા સદન નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેમાં બેઠેલા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા.રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઇસર ગાડી સાથે રિક્ષાની જાેરદાર ટક્કર […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ‘ અને ‘સંડે ઓન સાઇકલ‘ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ સવારે ૭:૦૦ વાગ્યે સાયકલ યાત્રાને લીલી Continue Reading
ગુજરાત
“એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમની પ્રવૃત્તિ તરીકે આજે, 5 જુલાઈ, 2025ના રોજ સવારે 8:00 થી 9:40 વાગ્યા સુધી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ ખાતે શાસ્ત્રીય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાઉસવાર આયોજિત આ સ્પર્ધા બે જૂથોમાં વહેંચવામાં આવી હતી – જૂનિયર (ધોરણ VI થી VIII) અને સિનિયર […]Continue Reading
ગુજરાત
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહેરની પ્રાથમિક સુવિધા માટે રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે Continue Reading