Home Archive by category ગુજરાત (Page 145)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ચાર વર્ષની બાળકીના વાળ કાપી નાખ્યા પરંતુ અપહરણકર્તાઓ ક્રાઈમ બ્રાન્ચને મૂર્ખ બનાવી શક્યા નહીં. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૭૨ કલાકમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો.નવરંગપુરા વિસ્તારમાંથી એક માસૂમ ૪ વર્ષની બાળકીનું અપહરણ થયું Continue Reading
ગુજરાત
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં ૨૦ મેના દિવસે પણ પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં નાની-મોટી કુલ ૯ મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે ૨.૫ લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું. જેના માટેની કામગીરીને સરળ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબજ ઓછુંગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો હવે ૧૦૦ને પાર થઇ ગયા છે. રાજ્યમાં હાલ ૧૦૯ જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક પૂરૂષ અને […]Continue Reading
ગુજરાત
થોડા દિવસો અગાઉ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક માસૂમ બાળકી પર એક પાલતું રોટવિલર ડોગ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં હચમચાવે એવા ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં શ્વાન માલિક સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં વધુ એક મોટા સમાચાર આવ્યા છે. બાળકી […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળથી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ બનવાની કામગીરીના ભાગરૂપે જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી-હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.હવે થોડાજ દિવસોમાં અન્ય સરકારી કચેરીઓને પણ તોડી પાડવામાં […]Continue Reading
ગુજરાત
મંગળવારે વહેલી સવારે મોરબીમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓને અકસ્માત નડતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મોરબીના આમરણ ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં […]Continue Reading
ગુજરાત
સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની હતી જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર ૬ વર્ષની માસૂમ બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરત […]Continue Reading
ગુજરાત
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ – ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ ૨૦ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૫,૫૩૬ કરોડના વિવિધ ૨૭ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા. ? લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયેલા મહત્વના વિકાસ કાર્યોની વિગતોળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨ હજારથી વધુ રહેણાંક Continue Reading
ગુજરાત
સવારે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર ખાતેથી ૫,૫૩૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને સમગ્ર દેશમાં ફેલાય દેશભક્તિના જૂવાળ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની […]Continue Reading