Home Archive by category ગુજરાત (Page 146)

ગુજરાત

ગુજરાત
જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની આપણામાં હિંમત હોય ત્યારે જ આપણે તેમને હરાવી શકીએ છીએ. ગુજરાતના સુરતના રહેવાસી 23 વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભા તેમને પડકારોનો સામનો કરવામાં હંમેશાં મદદરૂપ થયા છે. સ્વપ્નિલે સુરત સ્થિત માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. સ્વપ્નિલના પિતાજી શાકભાજી વેચે છે, અને […]Continue Reading
ગુજરાત
 ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ(DST) દ્વારા HSBCના સહયોગથી ગત તા. ૪ જુલાઈના રોજ ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પૉલિસી ૨૦૨૫-૩૦”ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં સહભાગી થતા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે તેમના ઉદબોધનમાં ગુજરાતની નીતિઓ Continue Reading
ગુજરાત
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈ, 2025થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક દિવસ બેગના ભારથી મુક્તિ આપવાનો છે. આ નવતર પહેલ હેઠળ દર શનિવારે વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવે છે, જેથી તેઓ રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આનંદદાયક શિક્ષણનો અનુભવ કરી શકે. પરંતુ, અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.  દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થવા પામી હતી. ધોધમાર વરસાદથી […]Continue Reading
ગુજરાત
આદ્ય જગદ્દગુરુ શંકરાચાર્યજી દ્વારા પ્રારંભ કરવામાં આવેલી સંન્યાસ પરંપરામાં જેમનું જીવન સંન્યાસ ધર્મનાં ચુસ્ત પાલન દ્વારા શિવ સાક્ષાત્કાર પ્રાપ્ત મહાપુરુષોમાં ખૂબ જ અગ્રગણ્ય છે એવા ત્યાગ વૈરાગ્ય વિભૂષિત પરમહંસ સંન્યાસી સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે સનાતન ધર્મના નવજાગરણ માટે સ્વજીવનમાં અથાગ પ્રયત્નો કર્યા હતા સનાતન સંસ્કૃતિનાં અમૂલ્ય વારસાને સુરક્ષિત રાખવા માટે Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતીઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેનીફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તેમાટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અનેમુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી વાતાવરણને ધ્યાનમાં લેતા સાવચેતીના ભાગરૂપે કલેકટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવેની આગેવાનીમાં દરેક વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આયોજન થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાની ભૂસ્તર ટીમ પણ આ કામમાં જાેડાઈ છે. સામાન્ય પણે તેઓ રાત -દિવસ જિલ્લાની ચેકપોસ્ટો પર ગેરકાયદેસર ખનીજની આવન જાવન પર […]Continue Reading
ગુજરાત
ગુજરાત ઉપરથી ચોમાસ દરમિયાન બેત્રણ વખત પસાર થતાં મેડન જુલિયન ઓસિલેશનના વાદળો પણ વરસાદ લાવે છેપ્રકૃતિના અવિવેકી દોહન અને અર્બનાઇઝેશનના પરિણામે ઉદ્દભવેલી સમસ્યા ક્લાયમેટ ચેન્જની સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. મૌસમની પેટર્ન, એમાંય ખાસ કરીને […]Continue Reading
ગુજરાત
મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સુજિત કુમારની ઉપસ્થિતીમાં ધારાસભ્યશ્રીઓનો સેમિનાર યોજાયો હતો. ગુજરાત યુનિવર્સીટીના અટલ-કલામ બિલ્ડીંગના ઓડીટોરીયમ હોલ-૧ ખાતે યોજાયેલ આ સેમિનારમાં અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સંદર્ભે માનનીય ધારાસભ્યશ્રીઓના Continue Reading