Home Archive by category ગુજરાત (Page 168)

ગુજરાત

ગુજરાત
બનાસકાંઠાના ડીસામાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી જેમાં, ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર દૂરઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) શ્રીમતી ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, શ્રી ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. શ્રી ડાલ્ટન પી. મરાક, આઈપીએસ Continue Reading
ગુજરાત
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વેદ મૂર્તિ તપોનીશથ યુગ ઋષિ પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભાગવતજી નિર્દેશ હિન્દુ ધર્મ સંસ્કાર નું પ્રતિપાદન કરાયું વૈદિક પરંપરા થી  શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય વાતાવરણ માં સુરત શહેર માં ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનાં  […]Continue Reading
ગુજરાત
ડોદરા સાંપ્રત અનાથ આશ્રમ ની મુલાકાતે કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની અભિનવ શારદા ટ્રસ્ટ  સંસ્થા ના મોભી  શલેશભાઈ મીનાબેન વાઘેલા સહિત ના અગ્રણી સાથે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી  એ અનાથ આશ્રમ માં આશ્રિત બાળકો સાથે કલાકો વિતાવ્યા હતા લાચાર બાળકો સાથે આત્મીયતા ધરાવતા સંસ્થા ના સંચાલકો ઉદારદિલ દાતા ઓની ઉદારતા સાથે […]Continue Reading
ગુજરાત
મહાનગર પાલિકા દ્વારા શહેરના ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.૧-૨ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જાેકે પાલિકા તંત્રની આ કામગીરી પછી ગણતરીના કલાકોમાં જ તમામ દબાણો યથાવત સ્થળે પુન: ગોઠવાઈ ગયા હતા.આ મામલે સૂત્રો નું માનીએ તો, શહેરમાં […]Continue Reading
ગુજરાત
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચવા જગ્યા ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની છે. હાલ, વધતી જતી બીમારીઓ વચ્ચે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી એ આપણી જરૂરિયાત બની છે, લોકોનું સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ કરવાનો એકમાત્ર ઉપાય […]Continue Reading
ગુજરાત
રિફાઈનરીએ ૩૦૦ વ્યક્તિઓ માટે સીધી રોજગારી અને ૧૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ માટે પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે ગુજરાતના વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિફાઇનરી દ્વારા મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસની જાણકારી આપવામાં આવી હતી. પરિષદની શરૂઆત કર્તા પહેલા ગઈકાલે પહેલગામમાં થયેલ આતંકી Continue Reading
ગુજરાત
ગાડી પર લાલ-ભુરી લાઇટ, ભારત સરકાર અને અન્ય હોદ્દાની પ્લેટ મારી અધિકારી બની રોફ જમાવતો યુવક ઝડપાયો પંચમહાલના હાલોલમાં ખોટી રીતે રાજ્યસેવક જેમ બનીને ફરતો યુવક પોલીસના હાથે ઝડપાયો છે. યુવકે સમાજમાં પોતાની છાપ પાડવા માટે પોતાની કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવીને ફરતો હતો. યુવકે એક કાર પર ૪ અલગ-અલગ હોદ્દાની […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ગુજરાત ૩૪૬ “અગ્રણી” અને ૧૩,૭૮૧ “વધુ સારું પ્રદર્શન કરનારી” પંચાયતો સાથે ટોચ પર ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે તાજેતરમાં પહેલી વાર પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (ઁછૈં) જારી કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે ગ્રામીણ શાસન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર Continue Reading
ગુજરાત
વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર આઇએએસ અરૂણ મહેશ બાબુ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવા અંગે સ્વયં મ્યુ. કમિશનર અરુણ બાબુએ આ માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે […]Continue Reading