Home Archive by category ગુજરાત (Page 170)

ગુજરાત

ગુજરાત
રાજકોટમાં સાયબર ક્રાઈમ બ્રાંચ એક્શનમાં આવી છે. રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ ૬ ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર ૬ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ ૬ લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ Continue Reading
ગુજરાત
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર) દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા (ઝ્રજીઈ) ૨૦૨૪ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બીજા ક્રમે હર્ષિતા ગોયલ ગુજરાતનાં વડોદરાની રહેવાસી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ ૧૧૨૯ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (ૈંછજી) ની ૧૮૦ જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (ૈંહ્લજી) […]Continue Reading
ગુજરાત
સુરત નાના વરાછા ખાતે ગરીબદાસ આશ્રમ પરિસર માં મહંત ભરતદાસ ને ચરણ પાદુકા અર્પણ કરી સેવા પ્રદાન કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી  ગરીબદાસ આશ્રમ નાના વરાછા ખાતે યોજયેલ કાર્યક્રમ માં સેવાશ્રમ અંગે મનનીય વક્તવ્ય રબબર ગમે તેવું લાબું થાય પણ તેને ખેંચનર તો જોઈ એ ગણપતદાસ બાપુ ની પરંપરા નું ઉદાર દાયિત્વ ઉજળી આશા સાથે વડુંધામ […]Continue Reading
ગુજરાત
પહાડી, ખીણ અને ઝરણાઓ તથા બગીચાઓ માટે કાશ્મીર વિશ્વભરનું આકર્ષણ રહેલ છે. શ્રીનગરમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ છતાં પ્રવાસીઓ ભરપૂર રહેલાં છે. આ નગરનાં અનેક આકર્ષણમાં એક આકર્ષણ છે તુલીપ બાગ… તુલીપ એક ફૂલનો પ્રકાર છે. આ તુલીપ બાગ વર્ષમાં માત્ર પોણા માસ પૂરતો જ ખુલ્લો હોય છે, તેનું કારણ વાતાવરણ છે, […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે ની આગેવાનીમાં જીલ્લા વહીવટ તંત્રને રેતી ખનીજનું બિન અધિકૃત રીતે થતું રેતી ખનન/વહન/સંગ્રહ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.સતત રજાના દિવસો દરમિયાન પણ કલેકટરશ્રીની વિશેષ સુચના થકી ભૂસ્તર તંત્ર દ્વારા ચેકીંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેના પરિણામે કાયદેસર કાર્યવાહી કરી ખનીજ ચોરી અટકાવવાની નેમ સાથે તંત્ર દિવસરાત સરાહનીય કામગીરી કરી Continue Reading
ગુજરાત
એક ખાનગી ટ્રાવેલ્સ બસ વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળ જઈ રહેલી ટ્રકને જાેરદાર ટક્કર મારતા ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને ૬ થી ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ […]Continue Reading
ગુજરાત
અમદાવાદના ચાંગોદરમાં ગયા અઠવાડિયે પથ્થરોના ઘા મારીને બે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે બાદ પોલીસ ગુનો નોંધી ૪ ટીમો અને ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો જેમાં બે વૃદ્ધા (દેરાણી-જેઠાણી) ને માત્ર ૧૫ મિનિટના ગાળામાં મોતને ઘાટ ઉતારનારા આરોપીને મધ્ય પ્રદેશના સતના જિલ્લાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આ સમર […]Continue Reading
ગુજરાત
વર્ષ: ૨૦૨૫માં ખરીફ સિઝનમાં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખી ખેતરમાં ગુલાબી ઇયળ/પિક બોલવોર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે કપાસનું વાવેતર ધરાવતા ખેડૂતોએ હાલ ઉનાળામાં નીચે મુજબનાં પગલાં લેવાની ભલામણ છે.ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલ ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.કપાસના પાકની વાવણી Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી તંત્રને પ્રજાની વધુ નજીક લઈ જતા ‘સેવા સેતુ‘ કાર્યક્રમનો સાતમો તબક્કો રાજ્યભરમાં ચાલી રહ્યો છે. આ જ શ્રુંખલા અંતર્ગત, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આજે કુલ ૬ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ફેઝ-૧નો કાર્યક્રમ ગોકળપુરા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.આ સેવા સેતુ કાર્યક્રમ […]Continue Reading
ગુજરાત
સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જાેવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની […]Continue Reading