Home Archive by category ગુજરાત (Page 170)

ગુજરાત

ગુજરાત
અમદાવાદમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં ૯માં માળે એક મકાનમાં આગ લાગવાણી ઘટના બની હતી જે બાદ આખા બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી […]Continue Reading
ગુજરાત
તારીખ ૧૪ મે ૨૦૨૫ ના રોજ અમદાવાદના મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો યુવક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તે ૈંઝ્રેંમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, એટલે કે પૈસાદાર ઘરના વ્યક્તિની નહીં, પણ એક કોન્સ્ટેબલના […]Continue Reading
ગુજરાત
ઉનાળા દરમિયાન રાજ્યના દરેક પરિવાર, દરેક નાગરિક સુધી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા- જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ” અંતર્ગત કુલ ૩,૨૫૦ કિ.મી બલ્ક પાઇપલાઇન અને […]Continue Reading
ગુજરાત
અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો, ત્યારે હવામાન વિભાગે આગામી ૬ દિવસમાં અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે.અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં ૭ કોરોા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં ૧-૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ ૪ પુરુષ અને ૩ મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતના જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું અવસાન થયું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો, ઈશ્વર તેમની આત્મના શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરી.જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલિપાઠવતા કહ્યું કે, ‘હું ખૂબ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન મુકુંદ કુમારીનું વિલાયત (યુ.કે)માં દુ:ખદ Continue Reading
ગુજરાત
સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, Continue Reading
ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા આતંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને Continue Reading
ગુજરાત
દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૦ હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ *દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ ૧૦ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, સ્થાનિક અર્થતંત્રને મળશે વેગ *દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન ૪૬૦૦ ટનના કાર્ગોનું વહન કરી શકશે, આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલા એન્જિન […]Continue Reading
ગુજરાત
કચ્છના ગુનેરીમાં આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ ઉજવાશે ‘કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-ઝ્રમ્ડ્ઢ’ જે વર્ષ Continue Reading