Home Archive by category ગુજરાત (Page 178)

ગુજરાત

ગુજરાત
ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે વડોદરાના દરજીપુરામાંથી ગયા અઠવાડિયે ગુમ થયેલા યુવક દિપેનનો મૃતદેહ કાલોલ ખાતે કેનાલમાંથી મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા ૨૭ વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ […]Continue Reading
ગુજરાત
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. પાલીતાણા-સોનગઢ હાઇવે પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર ૬-૭ લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ […]Continue Reading
ગુજરાત
દોલતપર-દયાપર માર્ગ પર એક ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે, સ્વામિનારાયણ મંદિરની પાસેની પંચવટી સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂ. 67,000/-, ચાંદીની વાટકીઓ નંગ 03, ચાંદીના ગ્લાસ નંગ 02, ચાંદીના સિક્કા 05, ચાંદીનો જોડો, સોનાનું Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ ની જાણકારી અનુસાર આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી છે. ગુજરાતમાં રવિવારે (11મી મે) 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.12 મેના રોજ રાજકોટ, અમરેલી, […]Continue Reading
ગુજરાત
અંડવાદના બહુ ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્યએ તેની માતા બીમાર હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ આ મામલે તથ્યના હંગામી જામીન મંજૂર કર્યા છે, ત્યારે તથ્યની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તેવું જણાવાયું છે. […]Continue Reading
ગુજરાત
“Dietician OPD” (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે મેદસ્વિતા ઘટાડવા તેમજ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાના સંકલ્પને Continue Reading
ગુજરાત
* નમો શ્રી યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી * ગુજરાતમાં માતૃ મૃત્યુ દર 2011-2013માં 112થી ઘટીને 2020માં 57 થયો, 50%નો ઘટાડો * રાજ્યએ 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું * PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ  મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની […]Continue Reading
ગુજરાત
વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લાની ટીમ કો- ઓર્ડીનેશન સાથે સુસજ્જ રહે તે માટે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ યોજાઈ રાજ્ય સરકારશ્રીની સૂચના અને ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી   અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજે રતનપુર,લવારપુર  તથા પાલજ ખાતે સંયુક્ત Continue Reading
ગુજરાત
આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ સાવરકુંડલાના એક વાણીયા સોની પરિવારમાં જોવા મળે છે. આ પરિવારની વાત કરીએ તો કેસરબેન નામની એક બાળકીનો જન્મ થયો છે. જન્મથી જ આ બાળકીને અસાધ્ય એવો રોગ થયો છે કે જેનું નામ હાઈડ્રોસેફુલસ છે, કે જેમાં બાળકને માથામાં પાણી ભરાય છે અને માથાની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય […]Continue Reading