Home Archive by category ગુજરાત (Page 177)

ગુજરાત

ગુજરાત
ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવતા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) એ ૧૨-૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (છ્જી) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ ૧,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યો (મેથામ્ફેટામાઇન) જપ્ત કર્યો છે.ગુજરાત છ્જી તરફથી મળેલી ખાતરી કરેલી માહિતીના આધારે, ઉત્તર મહારાષ્ટ્ર/દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ Continue Reading
ગુજરાત
સુરત કામરેજ ના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે લેખક મોટી વેશનલ સ્પીકર ડૉ.અંકિતાબેન મુલાણી  પધાર્યા ડો અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઇ માગુંકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી આશીર્વાદ માનવ મંદિર ની  સેવા નિહાળી દરેક […]Continue Reading
ગુજરાત
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે‘તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાના ‘નેશનલ ફાયર ડે‘ની ઉજવણી આજે ર્જીંેં-એકતાનગર ખાતે કરવામાં આવશે. આ વખતે ફાયર સર્વિસ ડે ૨૦૨૫ની થીમ ‘ેંહૈંી ર્ં ૈખ્તહૈંી, ટ્ઠ હ્લૈિી જીટ્ઠકી ૈંહઙ્ઘૈટ્ઠ‘નક્કી કરવામાં આવી છે.ગુજરાતમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ મહાનગર પાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ […]Continue Reading
ગુજરાત
નવસારીમાં મટવાડા અને સામાપોર ગામે હનુમાન જયંતિના દિવસે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દરેક લોકો એ બજરંગબલી હનુમાનજી ના દર્શન કર્યા બાદ બંદર માં મહાપ્રસાદ નો લાભ લીધો હતો. પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે ૧૦૦ થી વધુ લોકો ને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે […]Continue Reading
ગુજરાત
વડોદરાના તરસાલી હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતાં એક પુરુષ ને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.કપૂરાઈ પોલીસ ટીમના જવાનોને ૧૨ એપ્રિલ શનિવારની રાત્રે કંટ્રોલ તરફથી માહિતી મળી હતી કે, તરસાલી હાઈવે પરની ર્નિમલ હોટલ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા વ્યક્તિને એક કાર ચાલક અડફેટે લઈ ત્યાંથી […]Continue Reading
ગુજરાત
૨૦૧૦માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગનાકુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. ૧૭ મે ૧૯૩૦ ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર […]Continue Reading
ગુજરાત
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ દેવમુરારી એ કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો કર્યો હતો કે તેના દ્વારા ઝેરી દવા ખરીદી કરનારો ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થયો છે.સરથાણાના કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું.આ સમગ્ર ઘટનામાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત […]Continue Reading
ગુજરાત
પોલીસે ૨૦ વર્ષીય અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ શરૂ કરી૧૦ એપ્રિલે પરિવારને સંબોધન કરતી સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં ૨૦ વર્ષીય યુવક અંજલ ગજાણી નો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો.વડોદરાના જેલોદમાં ૨૦ વર્ષીય યુવક અંજલ ૧૦ એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. […]Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારિ દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ ૫૦ વર્ષીય મધુબહેન કટારિયા ઘરની આગળ […]Continue Reading