Home Archive by category ગુજરાત (Page 188)

ગુજરાત

ગુજરાત
વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન Continue Reading
ગુજરાત
કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા ટ્વીટર (ઠ)એકાઉન્ટને હેક કર્યું છે તેમ આજે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ અખબારી યાદીમાં જણાવાયું હતું.મંત્રી શ્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે,જેને ટ્રેક Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧.૮૧ કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
ભરૂચના જંબુસરના કુઢળ ગામની નદીમાં ૯ વર્ષીય નિલેશ રાઠોડ નામનો બાળક નહાવા માટે પડ્યો હતો. આ દરમિયાન નદીમાં મગરે નિલેશ પર હુમલો કર્યો હતો. મગરના હુમલાની ઘટનામાં નિલેશના પગના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ મોકલવામાં આવ્યો હતો.ભરૂચમાં ઢાઢર નદીમાં મગરોનું […]Continue Reading
ગુજરાત
ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ ૧૨૦ રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે.આ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના ડીસામાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી જેમાં, ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર દૂરઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) શ્રીમતી ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, શ્રી ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. શ્રી ડાલ્ટન પી. મરાક, આઈપીએસ Continue Reading
ગુજરાત
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વેદ મૂર્તિ તપોનીશથ યુગ ઋષિ પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભાગવતજી નિર્દેશ હિન્દુ ધર્મ સંસ્કાર નું પ્રતિપાદન કરાયું વૈદિક પરંપરા થી  શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય વાતાવરણ માં સુરત શહેર માં ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનાં  […]Continue Reading
ગુજરાત
ડોદરા સાંપ્રત અનાથ આશ્રમ ની મુલાકાતે કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની અભિનવ શારદા ટ્રસ્ટ  સંસ્થા ના મોભી  શલેશભાઈ મીનાબેન વાઘેલા સહિત ના અગ્રણી સાથે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી  એ અનાથ આશ્રમ માં આશ્રિત બાળકો સાથે કલાકો વિતાવ્યા હતા લાચાર બાળકો સાથે આત્મીયતા ધરાવતા સંસ્થા ના સંચાલકો ઉદારદિલ દાતા ઓની ઉદારતા સાથે […]Continue Reading
ગુજરાત
મહાનગર પાલિકા દ્વારા શહેરના ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.૧-૨ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જાેકે પાલિકા તંત્રની આ કામગીરી પછી ગણતરીના કલાકોમાં જ તમામ દબાણો યથાવત સ્થળે પુન: ગોઠવાઈ ગયા હતા.આ મામલે સૂત્રો નું માનીએ તો, શહેરમાં […]Continue Reading