Home Archive by category ગુજરાત (Page 19)

ગુજરાત

ગુજરાત
ગુજરાતમાં 2025ની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, આ ઝુંબેશમાં 11મી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) હારીત શુક્લાની આગેવાનીમાં ચાલી રહેલી આ પ્રક્રિયામાં ફોર્મના ડિજિટાઈઝેશન (અંકીયકરણ)ની કામગીરીમાં ડાંગ જિલ્લો રાજ્યભરમાં મોખરે રહ્યો છે. જો કે, આ યાદીમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોનો સમાવેશ થયો નથી. મતદાર યાદીમાં નોંધાયેલા Continue Reading
ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા ચાંપતી કાર્યવાહી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35,77,500 રૂપિયાની કિંમતનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત Continue Reading
ગુજરાત
પોરબંદર કલા નગરી પોરબંદરમાં મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તારીખ ૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પોરબંદરની કલા સંસ્થા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટ,પોરબંદર દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલા માં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો.સનત કુમાર જોષી ના વરદ હસ્તે કરવામાં Continue Reading
ગુજરાત
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ગીતાના મૂલપાઠ કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસમાં એક જ માત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ શ્રીમદ્ ભગવદ્ગીતા. સ્વયં પરમાત્માના શ્રીમુખેથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. દ્વાપરયુગમાં માગશર સુદ એકાદશીના દિવસે ભગવાન Continue Reading
ગુજરાત
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 72 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. સંસ્થા આયોજિત 522,523મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ. માતુ શ્રી ભાગીરથી બહેન મનસુખલાલ આચાર્યની સ્મૃતિમાં હસ્તે શ્રી  ડો.કે.એમ. આચાર્ય તથા સમગ્ર આચાર્ય પરિવારના  શ્રી ભારતીબેન શરદ ભાઈ આચાર્ય ની ઉપસ્થિતિ માં તારીખ 28 નવેમ્બરના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.. Continue Reading
ગુજરાત
જન આક્રોશ યાત્રાના આઠમા દિવસની શરૂઆત બાઈક રેલી સ્વરૂપે ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાંથી કરવામાં આવી. ત્યારબાદ ગાંધીનગરના વિવિધ સેક્ટરો માંથી પસાર થતી યાત્રા પેથાપુર પહોંચી, જ્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું. તે પછી યાત્રા માણસા, ગ્રામ ભારતી, લોદરા માર્ગે મહુડી તરફ આગળ વધી. માર્ગમાં ઠેર-ઠેર સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉમળકાભેર યાત્રાનું સ્વાગત કર્યું. Continue Reading
ગુજરાત
આજરોજ જન આક્રોશ યાત્રાના સાતમા દિવસની શરૂઆત મોડાસા શહેરની સહયોગ ચોકડીથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા રામપાર્ક, ચાકરિયા–ઝાલોદ માર્ગ, માલપુર, ઉભરણ, અણ્યોર ચોકડી, બગત, સાઠંબા, બાયડ, તેનપુર અને દહેગામ માર્ગે મોટા ચિલોડા તરફ આગળ વધી. માર્ગમાં સ્થાનિક નાગરિકો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં Continue Reading
ગુજરાત
સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જોકે, આ વર્ષે આ મેળો એક માસ મોડો યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જોકે, આ વર્ષે આ મેળો એક માસ મોડો યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમનાથમાં કાર્તિકી […]Continue Reading
ગુજરાત
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સહકારી ઈજનેરી કોલેજમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કોલેજના પ્રોફેસર દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને વૉટ્સએપ મારફતે બિભત્સ મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો વિવાદ વકર્યો હતો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ આ લંપટ પ્રોફેસર સામે ઉગ્ર દેખાવો કરીને ‘વી વોન્ટ જસ્ટીસ’ના સૂત્રોચ્ચાર કર્યાં હતા. વિદ્યાર્થીઓના ભારે રોષને પગલે પોલીસે તાત્કાલિક Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. આ યાદીમાં જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક હોલિડેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે, વર્ષ 2026માં કુલ 23 જાહેર રજા રહેશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર એ છે કે ત્રણ મોટા તહેવારો […]Continue Reading