Home Archive by category ગુજરાત (Page 269)

ગુજરાત

ગુજરાત
મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશેઃ દિલીપસંઘાણી ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પરટેકાના ભાવે મગફળીનીખરીદીમાંભ્રષ્ટાચારના આરોપધારાસભ્ય અરવિંદ લાડાણીએલગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલચેરમેનદિલીપસંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે. બારદાન સંદર્ભેનાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં Continue Reading
ગુજરાત
રાજકોટશહેરમાં આવેલા રેસકોર્સ મેદાનમાં દેવાયતખવડનો ડાયરો યોજાયો હતો, જેમાં ખુબજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓડાયરામાં ઉમટીપડ્યાં હતા. રાત્રે યોજાયેલડાયરા દરમિયાન દેવાયતખવડેશિવતાંડવ ગાવાની શરૂઆત કરી કે, ઘણા બધા લોકો પૈસા ઉડાડવા સ્ટેજ પર ધસી ગયા હતા. જેના કારણે ચાલુ ડાયરે સ્ટેજનો એક તરફનો ભાગ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇનેઇજા થઇ નહોતી. દેવાયતખવડેશિવતાંડવની શરૂઆત કરી કે, Continue Reading
ગુજરાત
કાંકરેજનાઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્ય પુલ નબળો હોવાથી અહીં ટ્રેન ખુબજ ધીમી સ્પીડેહંકારવી પડે છેઅમદાવાદના બહુચર્ચિતહાટકેશ્વર બ્રિજનાકોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાનાભ્રષ્ટાચારનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. જેમાં કાંકરેજનાઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્યો હતો. ત્યારે પુલ નબળો હોવાથી અહીં ટ્રેન ૧૦ કિલોમીટરની સ્પીડેહંકારવી પડે છે. અને મળતી માહિતી મુજબ Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લામાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઇવે પર મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું હતું. હાઇવેના રસ્તા પર બંધ હાલતમાંપડેલી ટ્રકમાં કોઈપણ પ્રકારની લાઇટ, ઇન્ડિકેટર અને કશું જ ન હોવાથી પૂરઝડપે આવતો બાઇક સવાર ટ્રકનેઅથડાયો હતો.આ ઘટનાને નજરે જાેનારાઓનું કહેવું હતું કે હાઇવે પર ટ્રક બંધ પડી […]Continue Reading
ગુજરાત
શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે ઃ શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરનવગાડી બે મિનિટ માટે મૌન પાળવામાં આવશે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોનીસ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના […]Continue Reading
ગુજરાત
સુરતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં વાવમાં એક ૩૬ વર્ષીય પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકકેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગનાહુમલાથી મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ, તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહનેપોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વાલિયા એસઆરપીફોર્સ ગ્રુપ-૧૦માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત ૩૬ વર્ષીય સંજય Continue Reading
ગુજરાત
દામનગર શહેર ને તાલુકા મથક આપો ની સમસ્ત પટેલ યુવા આર્મી ની માંગ ને ઓલ ઇન્ડિયા SC.ST.OBC માઈનોરિટી મહાસંધ દ્વારા સમર્થન જાહેર કરતા ગુજરાત પ્રદેશ સહ મંત્રી જેરામભાઈ પરમારે સમસ્ત પટેલ યુવા આર્મી ની માંગ ને વ્યાજબી ગણાવી અને સમગ્ર પંથક માટે અતિ મહત્વ ની દર્શાવી હતી દામનગર પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય અને આસપાસ […]Continue Reading
ગુજરાત
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા નાના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સોમવારે ૩૦થી વધુ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ મનપાની ટીમે હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મહાપાલિકાની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપ્રમાણમાં રાજસ્થાન તરફથી ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી ટીમે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન એક જ રાતમાં અલગ-અલગ બે જગ્યાએથી અંદાજે રૂા.૧ કરોડથી વધુની કિંમતનો ઈંગ્લીશ દારૂ તેમજ મુદ્દામાલ સાથે Continue Reading
ગુજરાત
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, અસારવામાં કોઇ કારણ વગર જ પડોશી યુવકે પતિ અને પત્નીને ચાકુના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. દંપતિને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયો હતો હાલમાં બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. […]Continue Reading