Home Archive by category ગુજરાત (Page 268)

ગુજરાત

ગુજરાત
થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક રેલ્વે ટ્રેક પર એક દુર્ધટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ લોકોનાં કરુણ મોત નિપજયા છે. વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ વિગતો અનુસાર પુષ્પક એક્સપ્રેસ ટ્રેન માં આગ લાગી છે તેવી અફવા ફેલાઈ હતી અને તેને કારણે ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા માટે લોકો કુદી પડ્યા હતા. બરાબર એ જ […]Continue Reading
ગુજરાત
રાજકોટ : કૂર્મી – પાટીદાર સમાજના એકીકૃત સામાજિક સંગઠન આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં વહીવટી કાર્યાલય નું સહજાનંદ કોમ્પલેક્ષ, મવડી રોડ, રાજકોટ ખાતે સમાજનાં ગણ માન્ય સામાજિક અને રાજકીય મહાનુભાવો ની હાજરી માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે કૂર્મી સેના નાં હોદ્દેદાર યુવાનો -બહેનો -માતાઓ – વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કૂર્મી સેના નાં કાર્યાલય […]Continue Reading
ગુજરાત
સુરત. અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર નું મુખ્ય કેન્દ્ર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરીદ્વાર છે જે તીર્થભૂમિ છે. જેની સ્થાપના વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગપ્રૠષિ પં. શ્રીરામ શર્મા આચાર્યજી એ કરી હતી, એ યુગતીર્થના ૫૦ વર્ષ ૨૦૨૬ માં પુરા થાય છે. ૫.પૂ. ગુરૂદેવની ૧૫ વર્ષની ઉમરે હિમાલય વાસી દાદા ગુરૂદેવે પ્રકાશપુજના રૂપમાં દર્શન આપી તેમને આ ધરતી પર શા […]Continue Reading
ગુજરાત
મુસદ્દારૂપ જંત્રી -૨૦૨૪ માટે બે મહિનામાં રાજ્ય સરકારને ૧૧,૦૪૬ વાંધા સૂચનો મળ્યા ઃ- પ્રવક્તા મંત્રીશ્રીઋષિકેશ પટેલરાજય સરકારને મળેલ કુલ રજુઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવાની મળીપ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર હિતને ધ્યાને લઇ જમીનનાભાવોનુંસરળીકરણ અને તર્કસંગતીકરણ Continue Reading
ગુજરાત
ૐીટ્ઠઙ્ઘૈહખ્ત- પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે ઃ ‘ગુજરાત ઃ આનર્તપુરથીએકતાનગર સુધી વિરાસતથીવિકાસનાઅદ્ભુતસંગમ’નીથીમ આધારિત ઝાંખીગુજરાતની ઝાંખીમાં ૧૨-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧-મી સદીના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આર્ત્મનિભરતા’’ના વિવિધ Continue Reading
ગુજરાત
નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ૨૦મી ફેબ્રુઆરીએ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરશે પ્રવક્તા મંત્રીશ્રીઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૯ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર ૨૮ માર્ચ સુધી ચાલશે. જેમા કુલ ૨૭ બેઠકો મળશે.૨૬ દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનીગરિમામયઉપસ્થિતિમાંકચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી. વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારનાકાર્યો Continue Reading
ગુજરાત
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોનાકલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગથીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત Continue Reading
ગુજરાત
સુરતનાંગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ને ધ્યાનમાં લઇ અમદાવાદ ડીઇઓએ ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ આપ્યા છે. સુરતમાં ધો. ૮ માં ભણતીવિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮-૭૨ કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓમાંબપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ છે. પરંતુ ઠંડી ગાયબ નથી થઇ. હવામાન ખાતાનુંઅને હવામાન આગહીકાર નું માનીએ તો રાજ્યમાં હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ આવશે. જેના માટેગુજરાતવાસીઓ એ તૈયાર રહેવાની જરૂર છે. આટલું જ નહીં ઠંડીની સાથે જ હવામાન […]Continue Reading