Home Archive by category ગુજરાત (Page 333)

ગુજરાત

ગુજરાત
રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજીના વિચારોએ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વને ભક્તિ અને શ્રેષ્ઠ જીવનની ઉચ્ચતમ વિચારધારા આપી છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદજી ના વિચારોએ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વને ભક્તિ અને શ્રેષ્ઠ જીવનની ઉચ્ચતમ વિચારધારા આપી છે. આ વિચારોનો પ્રચાર અને પ્રસાર માટે દેશભરમાં ઠેરઠેર રામકૃષ્ણ મઠ આવેલા છે. હવે અમદાવાદ નજીક સાણંદ […]Continue Reading
ગુજરાત
આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રવાસ પોલીસ કરી રહી છે નરોડામાં બનેલા એક દુખદ બનાવમાં માતાએ પોતાના વ્હાલસોયા દિકરા સાથે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતા સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી […]Continue Reading
ગુજરાત
જસદણ પાટીદાર શેક્ષણિક પરિસર મા પાટીદાર શૈક્ષણિક ભવન આયોજિત ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સમાજ નાં વિદ્યાર્થી ભાઈઓ -બહેનો સમક્ષ “સા વિદ્યા યા વિમુક્તયે” અંગે વિચાર પ્રેરક માર્ગદર્શન આપ્યા યુવા અગ્રણી ઓ સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલ સંબંધે ઉન્નત વિચારો રજૂ કરતા અગ્રણી ઓ કલમ નવેશી જીજ્ઞેશભાઈ કાલાવડીયા નું વિચાર પ્રેરક વક્તવ્ય અપ્પ દીવો ભવ […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે બગડી છે. વારંવાર ફાયરિંગની ઘટનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો ધણધણી રહ્યો છે. ત્યારે પાટડી તાલુકાના પીપડી ગામે ફરીથી એક ફાયરિંગની ઘટના બની. પાણીની ટાંકી પાસે કારમાં આવેલા બે શખ્સોએ મહેમૂદ ખાન મલેક નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા. ફાયરિંગમાં મહેમૂદ ખાન મલેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ‘અન્ન ચક્ર’ ઁડ્ઢજી સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને દ્ગહ્લજીછ માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (જીઝ્રછદ્ગ) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. Continue Reading
ગુજરાત
ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવા નવયુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને નવયુવાનોને તક મળે તો વિશ્વને હંફાવી શકે એવી સફળ કામગીરી પણ કરી બતાવે એવું યુવાધન ભારત પાસે છે. એવા જ નવયુવાન વૈજ્ઞાનિક મહેસાણામાં રહે છે અને ગાંધીનગર આઈઆઈટીમાં અભ્યાસની સાથે સંશોધન કરી રહ્યા છે. મહેસાણાના આ નવયુવાને વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે એવું […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર, મોબાઈલ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં નસબંધીકાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. હેલ્થ વર્કસે ટાર્ગેટ પુરો કરવા માટે અપરણિત યુવકનું નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. નસબંધીના તમામ ૨૮ ઓપરેશનની તપાસ હાથ ધરવામાં આવશે. નવી સેઢાવી આરોગ્ય કેન્દ્‌નના હેલ્થ વર્કર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ ૮ આરોગ્ય ઓફિસર-કર્મચારીઓને […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીની બદલી અમદાવાદ જિલ્લાની બહાર પણ કરવામાં આવી હતી. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીમાંથી ૧૩ પોલીસકર્મીની મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. ડ્ઢય્ઁએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. અમદાવાદમાં તોડબાજીની […]Continue Reading
ગુજરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઇ રહ્યું છે. જેથી લોકોને વધુ સુવિધા મળી રહેશે અને લોકોને અગવડતા ના પડે તે માટે અદ્યતન પ્રકારે રેવલે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, રેલવે સ્ટેશનની કામગીરી હાલમાં કયા તબક્કામાં પહોંચી છે. તે બાબતે સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. આ બાબતે યોજાયેલી મહત્વની […]Continue Reading